Mumbai : મુંબઈગરાઓ માટે ખુશખબર, શહેરમાં આજથી વોટર ટેક્સીની થશે શરૂઆત

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) અને CIDCO એ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે.રાજ્ય મંત્રી અસલમ શેખે કહ્યુ કે, આજથી મુંબઈ અને બેલાપુર વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે.

Mumbai : મુંબઈગરાઓ માટે ખુશખબર, શહેરમાં આજથી વોટર ટેક્સીની થશે શરૂઆત
Water Taxi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:03 PM

Mumbai : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વોટર ટેક્સી સેવા (Water Taxi) શરૂ થવા જઈ રહી છે. મુસાફરો હવેથી મુંબઈથી બેલાપુર સુધી વોટર ટેક્સીની મજા માણી શકશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (Maharashtra Maritime Board) અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો (Mumbai Port Trust) મહત્વાકાંક્ષી વોટર ટેક્સી પ્રોજેક્ટ ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે.

બેલાપુર માત્ર 30 મિનિટમાં પહોંચી શકાશે

રાજ્યના બંદર અને પાલક મંત્રી અસલમ શેખે જણાવ્યું હતુ કે, મુંબઈ અને બેલાપુર વચ્ચે 10 થી 30 મુસાફરોની ક્ષમતાવાળી 7 સ્પીડબોટ અને 56 મુસાફરોની ક્ષમતાવાળી એક કેટામરન બોટ સાથે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેથી માત્ર 30 મિનિટમાં સ્પીડ બોટ દ્વારા અને 45 થી 50 મિનિટમાં કેટામરન બોટ દ્વારા દક્ષિણ મુંબઈના બેલાપુર પહોંચવું શક્ય બનશે.

વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) અને CIDCO એ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને JNPT(જવાહર લાલ નહેરુ બંદર) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અત્યારે સ્પીડબોટનું ભાડું 800 થી 1200 રુપિયા સુધીનુ છે. જ્યારે કેટામરન માટે પ્રતિ પેસેન્જર 290 રૂપિયા ચૂકવવા પડશે.તમને જણાવવુ રહ્યુ કે, નવી મુંબઈના બેલાપુરમાં લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર જેટી બનાવવામાં આવી છે.

શરૂઆતમાં 4 ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB)ના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, શરૂઆતમાં 4 ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. તે જ સમયે, સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. જ્યારે સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે.

એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન્સ માટે 290 રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે માસિક પાસ 12 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40-50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800-1200 રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યુ છે.આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25-30 મિનિટમાં કાપી શકાશે.

આ પણ વાંચો:  Maharashtra: ‘તેમની પાસે સ્ટેટ એજન્સી છે તો અમારી પાસે સેન્ટ્રલ એજન્સી છે’, શિવસેનાના નેતા સંજય રાઉત પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો પ્રહાર

આ પણ વાંચો: બપ્પી લહેરીનો પુત્ર, પત્ની અને પુત્રી સાથે મુંબઈ પહોંચ્યા, ગાયકના અંતિમ સંસ્કાર આજે થશે

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">