AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેરે પાસ કાર હૈ, બંગલા હૈ, બેંક બેલેન્સ હે…ઉદ્ધવ ઠાકરેને કેમ યાદ આવ્યો અમિતાભ બચ્ચનની ફિલ્મનો ડાયલોગ ?

વિપક્ષી જૂથ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જેમણે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા નહીં લઉં. દરેક વ્યક્તિ જાણે છે કે જેટલો પ્રેમ તેમની પાર્ટીમાં જોવા મળે છે તેટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. અમારી આ લડાઈ ઘણી લાંબી છે અને અમારી સામે દગાબાજ લોકો છે.

મેરે પાસ કાર હૈ, બંગલા હૈ, બેંક બેલેન્સ હે...ઉદ્ધવ ઠાકરેને કેમ યાદ આવ્યો અમિતાભ બચ્ચનની ફિલ્મનો ડાયલોગ ?
Uddhav Thackeray
| Updated on: Jan 07, 2024 | 10:50 PM
Share

શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર વિપક્ષી જૂથ પર પ્રહારો કર્યા છે. વિપક્ષી જૂથ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જેમણે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા નહીં લઉં. દરેક વ્યક્તિ જાણે છે કે જેટલો પ્રેમ તેમની પાર્ટીમાં જોવા મળે છે તેટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. અમારી આ લડાઈ ઘણી લાંબી છે અને અમારી સામે દગાબાજ લોકો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે લોકો કહે છે મેરે પાસ કાર હે, બંગલા હે, બેંક બેલેન્સ હે…તમારી પાસે શું છે ? હું કહું છું મારી પાસે મારા શિવસૈનિકોનો પ્રેમ છે, તેમનો સંકલ્પ અને તેમની હિંમત છે. આ દરમિયાન તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મામલે કોર્ટને આદેશ આપવામાં 35 વર્ષ લાગ્યા છે. રામ સૌના છે, કોઈ એકના નથી.

રાજેન્દ્ર દેવેન્દ્ર વાનખેડે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પરત ફર્યા

રવિવારે મુંબઈની બાજુમાં આવેલા ઉલ્હાસ નગરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર દેવેન્દ્ર વાનખેડે તેમના હજારો કાર્યકરો સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયા હતા. રાજેન્દ્રએ પોતાની રાજનીતિની શરૂઆત શિવસેનામાંથી કરી હતી અને હવે તેઓ ફરી એકવાર પાર્ટીમાં પાછા ફર્યા છે. રાજેન્દ્ર શિવસેનામાં જોડાયા ત્યારે ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું રાજેશ અને તેમના કાર્યકરોને આવકારું છું.

હું દેશદ્રોહીઓને પાર્ટીમાં પાછા નહીં લઉં : ઉદ્ધવ ઠાકરે

આ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ મારી સાથે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા લેવાનો નથી. આ વાત બધા જાણે છે અને રાજેન્દ્રએ પોતે કહ્યું કે તે શિવસૈનિક હતો અને હજુ પણ છે. તે ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની ફિલ્મનો એક ડાયલોગ બોલ્યો અને કહ્યું કે મારી પાસે શિવસૈનિકોનો પ્રેમ અને હિંમત છે.

આ પણ વાંચો મહારાષ્ટ્ર : સોલાપુરમાં આગ લગાવી, પથ્થરમારો… બબાલ, ભાજપના ધારાસભ્ય સામે કેસ નોંધાયો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">