શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ? કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો

દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને જોતા IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી અને મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ?  કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 2:22 PM

Corona Update: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કોરોનાની ત્રીજી લહેરમાં (Corona Third Wave) એક દિવસમાં 8 લાખ સુધી કેસ નોંધાઈ શકે છે. જે લગભગ બીજી લહેર કરતા બમણા હશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. તેની વચ્ચે IIT-કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે (Professor Agrawal) ચિંતાજનક દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજી અઠવાડિયામાં દિલ્હી-મુંબઈમાં કોરોના કેસ પીક (Corona Case) પર હશે, જેથી આ મહિનાથી જ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે

વધુમાં પ્રોફેસર અગ્રવાલે વધતા જતા કોરોના કેસને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી રેલીઓથી કેસ વધતા નથી. પરંતુ કોઈપણ રાજ્યમાં કેસોમાં વધારો થવાના ઘણા કારણો છે, ચૂંટણી રેલીઓ તેમાંથી એક છે. આથી વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ ગંભીર થવાની જરૂર છે.

ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે – પ્રોફેસર અગ્રવાલ

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યુ હતુ કે “અમે અમારા અભ્યાસના પરિણામો હજી પ્રકાશિત કર્યા નથી, પરંતુ ટુંક સમયમાં તે અમે પ્રકાશિત કરીશુ” જ્યારે વર્તમાન કોરોના વેરિઅન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યુ કે પરિણામો ઝડપથી બદલાઈ રહ્યા છે, જેથી તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે વધુમાં કહ્યુ કે હું એક વાત ચોક્કસ કહી શકું છું કે મુંબઈ (Mumbai)  માટે આ મહિનાના મધ્યમાં જ ત્રીજી લહેર પીક પર પહોંચે તેવી શક્યતા છે. સાથે દિલ્હીની (Delhi) પણ આ સ્થિતિ જ જોવા મળી રહી છે. આ સાથે તેણે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) પીક પર હોવાનું જણાવ્યુ છે.

મુંબઈમાં સતત ત્રીજા દિવસે આંકડો 20 હજારને પાર

BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે મુંબઈમાં કોરોનાના 20,318 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,000 લોકો કોરોનાથી સાજા થયા. ઉપરાંત 5 લોકોના કોરોનાથી મોત થયા છે. તમને જણાવવુ રહ્યું કે કોરોના સંક્રમિતોમાંથી 16,661 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ તમામને હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈમાં વધતા જતા કેસે હાલ તંત્રની ચિંતા વધારી છે.

આ પણ વાંચો : Corona case in India: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે PM મોદી આજે કરશે મહત્વની બેઠક, તૈયારીઓ અને સ્થિતિની કરશે સમીક્ષા

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">