Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના દેરાસરોની તોડફોડના વિરોધ પ્રદર્શન માટે દેશભરમાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો

દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના યૂથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પારસ લોહડાએ જણાવ્યુ કે, તેમના સમુદાયના 9 સભ્યોની ઉપસ્થિતિમાં અશોક સ્તંભ ક્ષેત્રમાં વિરોધ દર્શાવવા માટે મુંડન કરાવ્યા હતા.

ગુજરાતના દેરાસરોની તોડફોડના વિરોધ પ્રદર્શન માટે દેશભરમાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 7:41 PM

રવિવારના રોજ મુંબઈ ખાતે જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન ઝારખંડ સરકારના ‘શ્રી સમેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરની તોડફોડ સામે હતો. આ પ્રદર્શનમાં ઘણા લોકો જોડાયા છે. આ પ્રદર્શનમા લોકોએ હાથમાં પ્લેકાર્ડ અને ધ્વજ સાથે ફૂટ માર્ચ કરી હતી. વિરોધ કરતા મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે, અમે પાલિતાણાના દેરાસરોને તોડી પાડવાનો અને ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

ગુજરાત સરકારે આ ઘટના સામે પગલા લીધા છે છતાં હજુ કડક પગલાં લેવાય એવી માગ સાથે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે દેશભરમાં આજે 5 લાખથી પણ વધુ લોકો રસ્તા પર ઉતરશે. ગુજરાતના અમદાવાદ, સુરત તેમજ દેશના અન્ય શહેરોમા પણ જૈન સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.

AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું
Heatstroke: ઉનાળામાં લૂથી બચવા માટે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નાશિકમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

શનિવારે મહારાષ્ટ્રના નાશિકમાં જૈન સમુદાયએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન છેલ્લા 10 દિવસમા બીજી વાર કરવામાં આવ્યું હતું. ઝારખંડના ગિરિડીહ જીલ્લાના પારસનાથ હિલને સમેદ શિખરના નામે પણ ઓળખવામા આવે છે. ઝારખંડ સરકારે આ સ્થળને પ્રવાસી સ્થળ તરીકે જાહેર કરેલ છે. જેને લઈને જૈન સમુદાયમા નારાજગી જોવા મળી છે. જેના કારણે લોકો વિરોધ પ્રદર્શન કર્યા છે.

દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના યૂથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પારસ લોહડાએ જણાવ્યુ કે તેમના સમુદાયના 9 સભ્યોની ઉપસ્થિતિમાં અશોક સ્તંભ ક્ષેત્રમાં વિરોધ દર્શાવવા માટે મુંડન કરાવ્યા હતા. તેમને જણાવ્યું કે જ્યાં સુધી ઝારખંડ સરકાર તેમનો નિર્ણય નહી બદલે અને ગુજરાતના પાલિતણાંના દેરાસરની તોડફોડને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારૂ વિરોધન પ્રદર્શન યથાવત રહેશે.

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
g clip-path="url(#clip0_868_265)">