Maharashtra : લોકોએ 16 કરોડ ભેગા કરીને વેદિકાને ઈન્જેકશન પણ લગાવ્યું, છતા માસુમનું મોત થતા પુણેમાં શોક

પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Maharashtra : લોકોએ 16 કરોડ ભેગા કરીને વેદિકાને ઈન્જેકશન પણ લગાવ્યું, છતા માસુમનું મોત થતા પુણેમાં શોક
girl vedika shinde died in-spite of having injection for 16 crore rs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:02 AM

Maharashtra :  વેદિકા Spinal Muscular Atrophy નામની આનુવંશિક બિમારીથી (Genetic disease)પીડાતી હતી.આ બિમારીની સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન ખરીદવું પડે છે. વેદિકાના માતાપિતાએ પણ મહામહેનતે 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા અને જૂન મહિનામાં વેદિકાને Zolgensma નામની વેક્સિન આપવામાં આવી હતી. પરંતુ, પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ બચાવી શકાયો નહિ.

લોકો પાસેથી 16 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા અને બાદમાં આ મોંધુ ઈન્જેક્શન(Injection) વેદિકાને આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

દિકરીની સારવાર માટે માતા -પિતાએ ક્રાઉડ ફંડિંગ (Crowd Funding)દ્વારા 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ફંડ એકઠું કરવા માટે આ માતા -પિતાએ પોતાની પૂરા પ્રયત્નો લગાવી દીધા હતા. ભગવાનનો આભાર માન્યો કે તેણે તેના પ્રેમની નિશાનીનું જીવન પાછું આપ્યું. પણ તેને શું ખબર હતી કે જે વેદિકા તેને પ્રિય છે, તે ભગવાનને (Lord) તેના કરતા વધારે પ્રિય હશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઇન્જેક્શન માટે લોકો પાસેથી 16 કરોડ જમા કરાવવામાં આવ્યા

વેદિકા Spinal Muscular Atrophy નામના આનુવંશિક રોગથી પીડાતી હતી. જ્યારે તેના માતા પિતાને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. પણ પછી હિંમત હાર્યા વિના, તેણે નક્કી કર્યું કે તે કંઈ પણ કરશે અને વેદિકાની સારવાર કરાવશે. આ રોગની સારવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન ખરીદવું પડે છે.એક પછી એક તેણે 16 કરોડ પણ કોઈ રીતે જમા કરાવ્યા. અને જૂન મહિનામાં વેદિકાને પુણેની ખાનગી હોસ્પિટલમાં Zolgensma નામની મોંઘી રસી આપવામાં આવી હતી. આટલા પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ ન બચતા હાલ,પૂણે સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે.

Spinal Muscular Atrophy બિમારી શું છે?

આનુવંશિક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી શરીરમાં એક રોગ છે જે એસએમએ -1 જનીનની ઉણપને કારણે થાય છે. તેનાથી બાળકના સ્નાયુઓ નબળા પડે છે. શરીરમાં પાણીની અછત છે. સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ રોગમાં, બાળક ધીમે ધીમે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે. યુકેમાં આ રોગથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે. દર વર્ષે લગભગ 60 બાળકોને આ જન્મજાત રોગ થાય છે.

આ પણ વાંચો: Mumbai Police : ઋત્વિક રોશનના અંદાજમાં સમજાવ્યું વેક્સિન અને માસ્કનું મહત્વ,પોસ્ટ સોશિયલ મિડીયા પર વાયરલ

આ પણ વાંચો: Zika Virus in Maharashtra : કોરોના બાદ ઝીંકા વાયરસનું સંકટ, પુણેમાં ઝીંકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">