22 લાખની કાર વેચીને કોરોનાના દર્દીઓને ઓક્સિજન અપાવનાર કોણ છે આ મસીહા? જાણો તેની સંપૂર્ણ કહાની

મુંબઇના શાહનવાઝ શેખે ગયા વર્ષે તેની એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય યોજના શરૂ કરી હતી, જે કોરોના વાયરસ રોગચાળાથી લોકોના જીવ બચાવવા માટે હજુ પણ ચાલુ છે.

22 લાખની કાર વેચીને કોરોનાના દર્દીઓને ઓક્સિજન અપાવનાર કોણ છે આ મસીહા? જાણો તેની સંપૂર્ણ કહાની
SHAHNAWAZ SHAIKH (File Image)
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 11:41 AM

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને કારણે ઘણા રાજ્યોમાં ઓક્સિજનના સપ્લાયમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, મુંબઈના વ્યક્તિની નિ:શુલ્ક ઓક્સિજન સપ્લાય યોજના ઘણા લોકો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે. મુંબઇના શાહનવાઝ શેખે ગયા વર્ષે તેની એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય યોજના શરૂ કરી હતી, જે કોરોના વાયરસ રોગચાળાથી લોકોના જીવ બચાવવા માટે હજુ પણ ચાલુ છે.

શાહનવાઝ શેખ તેની પહેલથી મલાડના માલવણીમાં હીરો બની ગયો છે. તે પોતાની યુનિટી એન્ડ ડિગ્નીટી ફાઉન્ડેશન દ્વારા આ અભિયાન ચલાવી રહ્યો છે. ગયા વર્ષે તેણે ફોર્ડ એન્ડેવર કાર વેચી દીધી હતી અને ટે પૈસાના ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં મદદ કરતો હતો, ત્યાર બાદ તે ચર્ચામાં આવ્યો હતો.

દરરોજ 500 થી 600 કોલ આવે છે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શાહનવાઝના જણાવ્યા અનુસાર “ગયા વર્ષે જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમે 5,૦૦૦ થી 6,૦૦૦ લોકોને ઓક્સિજન પૂરું પાડ્યું હતું. આ વર્ષે શહેરમાં ઓક્સિજનની અછત છે. જ્યાં પહેલાં 50 કોલ આવતા હતા, હવે અમને 5૦૦ થી 600 કોલ મળી રહ્યા છે.”

એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો

શેખે જણાવ્યું હતું કે કોવિડની પ્રથમ તરંગ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ઓક્સિજન પહોંચાડવાની તેમની પહેલ, કોવિડ -19 ના કારણે એક મિત્રના કઝીનના મૃત્યુ પછી શરૂ થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે સમયસર ઓક્સિજનથી બચાવ થઈ શકે છે. શેખે કોવિડ દર્દીઓ માટે દવાઓ અને ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે તેની એસયુવી વેચી દીધી હતી.

આ કામની સોશિયલ મીડિયામાં ખુબ પ્રસંસા થઇ રહી છે. લોકો તેના આ સેવાભાવી કામને ખુબ વખાણી રહ્યા છે. શેખને પહેલા અને અત્યારે ઓક્સિજન માટે આવતા કોલથી જ પરિસ્થિતિનો અંદાજો આવી શકે એમ છે. કે પહેલા વારતા અત્યારે પરિસ્થિતિ કેટલી વણસી છે. અને ઠેર ઠેર ઓક્સિજનની કેટલી અછત વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા

આ પણ વાંચો: ચોરી કરેલી વેક્સિન પાછી મુકતાં ચોરે લખ્યું – ‘સોરી, ખબર ન હતી કોરોનાની વેક્સિન છે’

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">