આ હોટલમાં જઈ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ

પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે. જેમાં દરેક લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે વિરોધ કરી રહ્યા છે. જે પછી સમગ્રે દેશમાં અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માયાનગરી મુંબઈમાં વિરોધ પણ અનોખો થઈ રહ્યો છે. મુંબઈન એક જાણીતી રેસ્ટોરાં માલિકે પોતાના ગ્રાહકોને તોજ ડિસ્કાઉન્ટ આપશે […]

આ હોટલમાં જઈ 'પાકિસ્તાન મુર્દાબાદ' બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 11:12 AM

પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે. જેમાં દરેક લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે વિરોધ કરી રહ્યા છે. જે પછી સમગ્રે દેશમાં અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માયાનગરી મુંબઈમાં વિરોધ પણ અનોખો થઈ રહ્યો છે. મુંબઈન એક જાણીતી રેસ્ટોરાં માલિકે પોતાના ગ્રાહકોને તોજ ડિસ્કાઉન્ટ આપશે જો તે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મુંબઈની આ રેસ્ટોરાંનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આવનરા ગ્રાહકોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલવાનું રહેશે અને જેથી તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે મુંબઇની લકી તવા રેસ્ટોરાંમાં દરેક ગ્રાહકને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેવું પડશે.

આ પણ વાંચો : યુદ્ધના માહોલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદે કરી મોદી અને યોગી સરકારની ભરપૂર પ્રશંસા

રેસ્ટોરાં મુંબઇના ખારઘરના સેકટર 7મા આવેલી છે. આ રેસ્ટોરાંના માલિકનું નામ સૈયદ ખાન છે. સૈયદ એ પુલવામામાં હુમલા બાદ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. અહીં આવનારા ગ્રાહકોમાં પણ હોંશ દેખાઇ રહ્યો છે. સૈયદ ખાનના અનુસાર, પુલવામા આતંકી હુમલાએ મને હચમચાવી દીધો છે. હું આર્થિક રીતે સશકત નથી, જેથી શહીદોને કોઈ પણ રીતે મદદ કરવા માટે આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

[yop_poll id=1730]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">