AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવાબ મલિકનો વધુ એક ઘટસ્ફોટ! સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વી.વી. સિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ, કર્યો આ દાવો

નવાબ મલિકે વધુ એક ખુલાસો કર્યો છે. તેણે આર્યન ખાન કેસ સાથે સંબંધિત વ્યક્તિનો ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે તે સેમ ડિસોઝા નથી. તેના બદલે તે સેનવિલે સ્ટેનલી ડિસોઝા છે

નવાબ મલિકનો વધુ એક ઘટસ્ફોટ! સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વી.વી. સિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ, કર્યો આ દાવો
One more revelation of Nawab Malik!
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:46 AM
Share

Nawab malik: નવાબ મલિકે વધુ એક ખુલાસો કર્યો છે. તેણે આર્યન ખાન કેસ સાથે સંબંધિત વ્યક્તિનો ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે તે સેમ ડિસોઝા નથી. તેના બદલે તે સેનવિલે સ્ટેનલી ડિસોઝા છે. મલિકે સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વીવી સિંહ વચ્ચેનો ઓડિયો પણ બહાર પાડ્યો છે. 

ઓડિયોમાં સાંભળી શકાય છે કે સેનવિલ પોતાનો પરિચય NCB ઓફિસર વીવી સિંહ સાથે કરાવે છે અને કહે છે કે તે સેનવિલ બોલી રહ્યો છે. તેના પર NCB અધિકારી કહે છે કે સેનવિલે કોણ છે? આના પર સેનવિલે કહે છે કે તમે ઘરે નોટિસ આપી હતી, મને ખબર પડી. નોટિસ વિશે વાત કરવા પર, વી.વી. સિંહને યાદ આવે છે, તે કહે છે કે સારું… સારું… સેનવિલ…  સેનવિલ કબ આ રહા તુ. આના પર સેનવિલે જવાબ આપ્યો કે હું હજી મુંબઈ પહોંચ્યો નથી, મારી તબિયત પણ ઠીક નથી. 

આ પછી અધિકારી પૂછે છે કે તમે ફરી ક્યારે આવો છો. તો સેનવિલે જવાબ આપ્યો કે હું સોમવારે આવું છું સર. તેના પર અધિકારી જવાબ આપે છે કે સોમવારે નહીં બુધવારે આવ,  હું સોમવારે નથી અને મારો આ ફોન લઈ આવ, મારે કોઈ કાર્યવાહી નથી જોઈતી. મારી પાસે તમારો IMEI નંબર તૈયાર છે. હું તમને ચેતવણી આપું છું. સેનવીલે આના પર કહ્યું છે કે હું આવું કોઈ કામ નહીં કરું.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">