Maharashtra : ‘મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ’, નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે.

Maharashtra : 'મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ', નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર
Nawab Malik attack on devendra fadanvis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:50 AM

Maharashtra : મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે (Nawab Malik) ફરી એકવાર તેમની વિરુદ્ધ તપાસ માટે સરકારી એજન્સીઓના દુરુપયોગ માટે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભુતપૂર્વ મુખ્ય પ્રધાન કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં ભારે રસ દાખવી રહ્યા છે. મારી સલાહ મુજબ તેમણે પોતાની જાતને OSD તરીકે નિયુક્ત કરી લેવા જોઈએ.

નવાબ મલિકના ટ્વિટથી વિવાદ વણસ્યો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ અગાઉ રવિવારે નવાબ મલિકે દાવો કર્યો હતો કે, કેટલાક “સરકારી મહેમાનો” સોમવારે સવારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે. NCP નેતાએ ટ્વિટર પર કહ્યું કે તેઓ ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરશે. મલિકે રવિવારે સાંજે ટ્વીટ કરીને લખ્યું હતુ કે, ‘મારી જાણમાં આવ્યું છે કે કાલે સવારે કેટલાક સરકારી મહેમાનો મારા ઘરે આવશે. હું ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરીશ. જો તેમને સાચા સરનામાની જરૂર હોય, તો તેઓ મને કોલ કરી શકે છે.’

કિરીટ સોમૈયાને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવે : મલિક

મલિકે વધુમાં લખ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. હું સૂચન કરું છું કે તેમણે પોતાની જાતને OSD તરીકે નિમણૂક કરવી જોઈએ, જેનો તેમને મુખ્યમંત્રી તરીકે ઘણો અનુભવ છે અને કિરીટ સોમૈયાને (Kirit Somaiya) પ્રવક્તા તરીકે નિયુક્ત કરવા જોઈએ.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શું સમીર વાનખેડે NCBમાંથી વિદાય લેશે, 31 ડિસેમ્બરે એક્સટેન્શન સમાપ્ત થશે

આ પણ વાંચો : રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોની સરકારે બેઠક બોલાવી, વિપક્ષી સાંસદો બેઠકમાં સામેલ થશે ?

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">