Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

મદદનીશ પોલીસ કમિશ્નર સ્તરના અધિકારી તમામ કેસની તપાસ કરશે અને જો ગુના સાથે જોડાયેલી બાબતો પ્રકાશમાં આવશે તો એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે.

Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ
Nawab Malik vs Sameer Wankhede: Nawab Malik leveled serious allegations against Sameer Wankhede, said an international drug mafia was also present at the party
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:36 AM

મુંબઈ પોલીસ (Mumbai Police) હવે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) દ્વારા NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છ ફરિયાદોમાંથી ચારમાં વાનખેડે અથવા NCB અધિકારીઓ સામે આરોપો છે.

જ્યારે બે ફરિયાદોમાં એનસીપી નેતા નવાબ મલિક પર સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કરવાનો અને નીચલી કોર્ટના જજ અને વાનખેડેને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અધિકારીએ કહ્યું છે કે મદદનીશ પોલીસ કમિશ્નર સ્તરના અધિકારી તમામ કેસની તપાસ કરશે અને જો ગુના સાથે જોડાયેલી બાબતો પ્રકાશમાં આવશે તો એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે. ભાજપ (BJP) ના ધારાસભ્ય અતુલ ભાટખાલકર (Atul Bhatkhalkar) વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અતુલે કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે NCB નેતા નવાબ મલિકે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના પ્રયાસમાં NCB દ્વારા તપાસને ધર્મ સાથે જોડી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસે સમીરના આરોપોને ફગાવ્યા મલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં, ટ્રાયલ કોર્ટના જજ અને સમીર વાનખેડે સામે કાવતરું, ડરાવવા અને ધાકધમકી આપવા માટે મલિકર અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIRની માંગ કરવામાં આવી છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ થઈ રહી છે. બીજી તરફ નવાબ મલિકે NCB અને વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

સાથે જ સમીર વાનખેડેએ પોલીસની જાસૂસીની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે તેણે ફરિયાદ પણ નોંધાવી છે. આના જવાબમાં મુંબઈ પોલીસે કહ્યું કે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કોઈ સત્ય નથી કે ઓશિવરા પોલીસ સ્ટેશનમાંથી તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે વાહન ચોરીના સંબંધમાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા માટે બે પોલીસ ઓશિવારા કબ્રસ્તાનમાં ગયા હતા.

ખોટો કેસ કરીને પૈસા પડાવવાનો આરોપ NCP નેતા નવાબ મલિકે મંગળવારે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે NCB કર્મચારીની ફરિયાદને ટ્વિટ કરી હતી. જેમાં તત્કાલીન એનસીબી ચીફ રાકેશ અસ્થાના, કેપીએસ મલ્હોત્રા અને સમીર વાનખેડે સહિત અનેક અધિકારીઓ પર નકલી કેસ કરીને પૈસા પડાવવાનો આરોપ છે. ઉપરાંત, આ પત્રમાં NCB અને સમીર વાનખેડે દ્વારા તેમના પદનો દુરુપયોગ કરીને બોલિવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓને હેરાન કરવા અને ખંડણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Photos : બાંસૂરી સોંગમાં પસંદ આવ્યો કૃતિનો આઉટફીટ ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: Ahmedabad: અંધેરી નગરી, ગંડુ રાજા જેવો ઘાટ! 4 વર્ષથી લટકી રહ્યું છે આ બ્રિજનું કામ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">