મુંબઈ: ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 5 લોકોનાં મોત 20 લોકોનુ કરાયુ રેસ્ક્યુ

મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ […]

મુંબઈ: ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 5 લોકોનાં મોત 20 લોકોનુ કરાયુ રેસ્ક્યુ
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 8:03 AM

મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ 2 વખત નોટિસ પણ આપી હતી. ઘટનાની જાણ થતાની સાથે જફાયર વિભાગ, TDRF અને NDRF ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને આઇજીએમ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">