Maharashtra: સમૃદ્ધિ હાઈવેનો બીજો તબક્કો શરૂ, માત્ર 6 કલાકમાં નાસિકથી નાગપુર પહોંચી શકાશે

ઉદ્ઘાટન બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સમૃદ્ધિ હાઈવેથી રાજ્યના 15 જિલ્લાનું ભાગ્ય બદલાઈ જશે. અત્યાર સુધી વિકાસનું કામ માત્ર મુંબઈ અને પુણેમાં જ થઈ શકતું હતું, પરંતુ હવે આ વિકાસ ગોંદિયામાં પહોંચશે. ઉદ્યોગ હોય, વેપાર હોય કે કૃષિ, સમૃદ્ધિના રાજમાર્ગને કારણે દરેક ક્ષેત્રમાં ઝડપી આર્થિક વિકાસ થવાનો છે.

Maharashtra: સમૃદ્ધિ હાઈવેનો બીજો તબક્કો શરૂ, માત્ર 6 કલાકમાં નાસિકથી નાગપુર પહોંચી શકાશે
Samruddhi Highway maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 7:28 AM

Nagpur to Nashik (Bharvir) in Just 6 Hours:મારી વિચારવાની શૈલી અલગ છે, દરેકને મંઝીલનો શોખ છે અને મને રસ્તાઓ બનાવવાનો શોખ છે. સમૃદ્ધિ હાઇવેના બીજા તબક્કાનું શુક્રવારે (26 મે)ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પછી હવે નાશિકના ભરવીરથી નાગપુરની સફર માત્ર 6 કલાકમાં પૂરી કરી શકાશે. જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. બીજા તબક્કાનું ઉદ્ઘાટન શિરડીમાં પૂર્ણ થયું. અગાઉ ડિસેમ્બર 2022માં નાગપુરથી શિરડી સુધીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કો 501 કિલોમીટરનો હતો, હવે શિરડીથી ભરવીર (નાસિક) સુધીનો બીજો તબક્કો શરૂ થયા બાદ નાગપુરથી ભરવીર (નાસિક) સુધીના 600 કિલોમીટર સુધીના રસ્તાને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

મુંબઈ સુધીનો સમૃદ્ધિ હાઈવે ડિસેમ્બરમાં શરૂ થઈ શકશે

હિંદુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ, જે શિરડીથી ભરવીર (નાસિક) સુધી 80 કિલોમીટર સુધી લંબાય છે, તેનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે શિરડીથી ભિવંડી સુધીનું કામ શરૂ થઈ ગયું છે. સિન્નરથી કસારા વચ્ચે 12 ટનલ અને 16 નાના પુલ બનાવવાના છે. ઇગતપુરીથી ભિવંડી નજીકના આમને ગામ સુધીનો છેલ્લો તબક્કો ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આ પછી, મુંબઈ સંપૂર્ણ રીતે સમૃદ્ધિ હાઈવે સાથે જોડાઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સમૃદ્ધિ હાઈવેથી રાજ્યના 15 જિલ્લાનું ભાગ્ય બદલાશે

બીજા તબક્કાના ઉદ્ઘાટન બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સમૃદ્ધિ હાઈવેથી રાજ્યના 15 જિલ્લાનું ભાગ્ય બદલાઈ જશે. અત્યાર સુધી વિકાસનું કામ માત્ર મુંબઈ અને પુણેમાં જ થઈ શકતું હતું, પરંતુ હવે આ વિકાસ ગોંદિયામાં પહોંચશે. ઉદ્યોગ હોય, વેપાર હોય કે કૃષિ, સમૃદ્ધિના રાજમાર્ગને કારણે દરેક ક્ષેત્રમાં ઝડપી આર્થિક વિકાસ થવાનો છે.

120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવામાં સક્ષમ, પરંતુ…

સમૃદ્ધિ હાઈવે પર ટૂંક સમયમાં ‘ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (આઈટીએમએસ) સ્થાપિત કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. હાઇવે પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો હંકારી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ઘણા વાહનો વધુ ઝડપે દોડવા સક્ષમ નથી. જો આવા વાહનો પણ 100થી વધુની સ્પીડ પકડે તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">