AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કૂલમાં પીરસવામાં આવેલી ખીચડીમાં ગરોળી! 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો બન્યા શિકાર, શાળામાં પહોંચી ડોક્ટરોની ટીમ

ખીચડીમાં ગરોળી હોવાની વાત સામે આવતાં જ વાલીઓએ આવીને શાળા પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને ખીચડી આપી દેવામાં આવી હતી.

સ્કૂલમાં પીરસવામાં આવેલી ખીચડીમાં ગરોળી! 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો બન્યા શિકાર, શાળામાં પહોંચી ડોક્ટરોની ટીમ
Lizard In Mid Day Meal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:16 PM
Share
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાની (Osmanabad in Maharashtra) પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં મધ્યાહન ભોજનમાં ગરોળી મળી આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓને પોષક આહાર (Nutritional food in school) તરીકે ખિચડી આપવામાં આવી હતી, જેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા. આ ખીચડી ખાધા બાદ 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ ઘટના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના પેઠસાવંગીની જિલ્લા પરિષદ શાળાની છે. આ ઘટના મંગળવારે (29 માર્ચ) સવારે પ્રકાશમાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાંથી મળેલી ખિચડીને બોક્સમાં ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ એક વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું માથું અને અન્ય વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું શરીર મળી આવ્યું હતું.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">