મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય

|

Sep 29, 2020 | 11:33 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]

મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

મહારાષ્ટ્રની જેલમાં કુલ 35 હજાર કેદીઓ છે અને તેમાંથી અડધા કેદીઓને ઘરે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસના થયેલાં સંક્રમણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ 185 કેદીમાં જોવા મળ્યું છે અને તેના લીધે જ સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 7:35 pm, Tue, 12 May 20

Next Article