બોલિવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ આવે તો અભિનેતાઓ જેલમાં જાય: કંગના રનૌત

|

Sep 19, 2020 | 5:44 PM

સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે કંગના રનૌત ખુબ જ સક્રિય થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સુશાંત મામલે કંગના એક્ટિવ થઈ છે. સુશાંતસિંહના કેસમાં હવે જ્યારે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો. ત્યારે એક નવો વિવાદ શરૂ થયો અને આ વિવાદ પર કંગનાએ ટ્વીટ કરી બોલિવુડ પર નિશાન સાધ્યું છે. કંગનાએ નિવેદન આપતાં કહ્યું કે જો […]

બોલિવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ આવે તો અભિનેતાઓ જેલમાં જાય: કંગના રનૌત

Follow us on

સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે કંગના રનૌત ખુબ જ સક્રિય થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સુશાંત મામલે કંગના એક્ટિવ થઈ છે. સુશાંતસિંહના કેસમાં હવે જ્યારે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો. ત્યારે એક નવો વિવાદ શરૂ થયો અને આ વિવાદ પર કંગનાએ ટ્વીટ કરી બોલિવુડ પર નિશાન સાધ્યું છે. કંગનાએ નિવેદન આપતાં કહ્યું કે જો બોલિવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ થાય તો તમામ અભિનેતાઓ જેલામાં હશે. આ ટ્વીટમાં કંગનાએ PMOને ટેગ કર્યા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:43 pm, Wed, 26 August 20

Next Article