Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી

રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે.

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી
Mumbai Local Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 4:35 PM

મુંબઈમાં (Mumbai) લોકલ ટ્રેનમાં (Local Train) આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના પેન્ટાગ્રાફમાં આગ લાગી છે. આગ લાગતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકી દેવામાં આવી અને મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે પેન્ટાગ્રાફમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે અને રેલવે ટેકનિશિયન પેન્ટોગ્રાફની તપાસમાં લાગી ગયા છે.

આ પણ વાંચો : Maharashtra: ઓનલાઈન ગેમના નામે છેતરપિંડી, નાગપુરના બિઝનેસમેન પાસેથી લૂંટ્યા 58 કરોડ રૂપિયા

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

શું હોય છે પેન્ટોગ્રાફ?

પેન્ટોગ્રાફ એ એન્જિનનો તે ભાગ છે જે સૌથી ઉપર લાગેલો હોય છે. તેનો સીધો સંપર્ક ઇલેક્ટ્રિક વાયર સાથે હોય છે. તેના દ્વારા જ પાવર એન્જિન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે તે હંમેશા વાયરને અડીને રહે છે. તેમાં હેડ, ફ્રેમ, બેઝ અને ડ્રાઇવ સિસ્ટમ હોય છે જે એન્જિનને સરળતાથી પાવર સપ્લાય કરે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">