Fire breaks out: મહારાષ્ટ્રના ઇચલકરંજીની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

મહારાષ્ટ્રના (Maharashtra ) ઇચલકરંજી શહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી (Fire breaks out) હતી.

Fire breaks out: મહારાષ્ટ્રના ઇચલકરંજીની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ
Fire breaks out at a chemical factory in Maharashtra's Ichalkaranji
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 1:51 PM

મહારાષ્ટ્રના (Maharashtra ) ઇચલકરંજી શહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી (Fire breaks out) હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાય હતી. આ આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી આવ્યા. આગની જાણ થતાં જ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. વિજેટ પ્રોડક્ટ્સ પ્રા. કેમિકલ્સ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ કંપનીના માલિકનું નામ વિશાલ કોથલે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગ સવારે 9 વાગે લાગી હતી. માહિતી મળતાં જ હાથકણંગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. રજાના કારણે ફેક્ટરી પહેલેથી જ બંધ હતી. આથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઇચલકરંજી શહેર મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલું છે. અહીં કાપડ બનાવવાનું કામ ખૂબ જ ફેલાયેલું છે. અહીંનો પાવરલૂમ ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે. આ જ શહેરના ટેક્સટાઈલ પાર્કમાં આવેલી વિજેટ પ્રોડક્ટ્સ પ્રા. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. સવારે 9 વાગે જોરદાર ધડાકો થયો અને તે પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર ફાઈટરોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રજા હોવાના કારણે બચ્યો લોકોનો જીવ

પ્રાપ્ત માહિતી અનુસાર કર્મચારીઓની રજા હોવાથી વહેલી સવાર હતી. આથી ફેક્ટરીમાં કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં રાખવામાં આવેલ કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. એકંદરે અત્યાર સુધીમાં 2 કરોડના માલસામાનના નુકસાનના સમાચાર છે.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. હાલ આગ લાગવાના સંપૂર્ણ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મુંબઈનો પહેલો ‘સેફ સ્કૂલ ઝોન’ પ્રોજેક્ટ થયો સફળ, 93 ટકા બાળકોએ કહ્યું કે રસ્તાઓ પર ચાલવું પહેલાથી વધુ સુરક્ષિત અને સરળ 

આ પણ વાંચો: Budget 2022: શિવસેનાના સાંસદ પ્રિયકા ચતુર્વેદીએ વરિષ્ઠ નાગરિકોને FD પર વિશેષ વ્યાજ દર આપવા નિર્મલા સીતારમણને લખ્યો પત્ર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">