અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- જ્યારે અમે મહાયુતિ ગઠબંધન કર્યું હતું, તે સમયે તમામ બાબતો પર સંપૂર્ણ ચર્ચા થઈ હતી. ત્રણેય નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે મહાયુતિના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જ રહેશે.

અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ
Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:00 PM

મહારાષ્ટ્રમાં NDAમાં અજિત પવારની (Ajit Pawar) એન્ટ્રી થઈ ત્યારથી જ તેમના મુખ્યમંત્રી બનવાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. અજિત પવાર વિશે કોંગ્રેસના ઘણા મંત્રીઓએ તારીખ પણ જાહેર કરી દીધી છે, જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર થશે અને અજિત પવાર મહારાષ્ટ્રના નવા સીએમ બનશે.

અટકળો પર પૂર્ણવિરામ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે છે અને તેઓ મહાયુતિના મુખ્યપ્રધાન જ રહેશે.

મુખ્યપ્રધાન એકનાથ શિંદે જ રહેશે

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અંગેની અટકળો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ઘણા સમયથી મહારાષ્ટ્રના ઘણા વરિષ્ઠ નેતાઓ એવી વાતો કરી રહ્યા છે કે રાજ્યમાં મોટી ઉથલપાથલ થવાની છે. આ લોકો ગમે તેટલી અટકળો કરે, પરંતુ અમારું જોડાણ મજબૂત છે. જ્યારે અમે મહાયુતિ ગઠબંધન કર્યું હતું, તે સમયે દરેક બાબતની ચર્ચા થઈ હતી. ત્રણેય નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે મહાયુતિના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જ રહેશે. આ અંગે કોઈ નેતામાં કોઈ મૂંઝવણ નથી.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને ગઠબંધનના સૌથી મોટા પક્ષના નેતા તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદને લઈને કોઈપણ નેતા વચ્ચે કોઈ મૂંઝવણ નથી. વિપક્ષના કેટલાક નેતાઓ આવી વાતો કરીને ગઠબંધનને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આપણે કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ.

આ પણ વાંચો : Mumbai: પાલઘરના દરિયામાં ફસાયું આ વિશાળ જહાજ, 13 લોકો ફસાયા, બચાવની કામગીરી શરૂ

પૃથ્વીરાજ ચૌહાણે કર્યો દાવો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બની શકે છે. આના પર તેમણે કહ્યું કે એકનાથ શિંદે જૂથ પર પક્ષપલટા વિરોધી નિર્ણય 10 ઓગસ્ટની આસપાસ આવશે. હું જાણું છું કે શિંદે જૂથને ગેરલાયકાતથી કોઈ બચાવી શકશે નહીં. શિંદે જૂથે 10મી અનુસૂચિનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનું પદ સંપૂર્ણપણે ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના નવા સીએમ કોણ હશે તે કોઈને કહેવાની જરૂર નથી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">