Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર

આર્યન ખાનને ગરૂવારે હાઇકોર્ટ જામીન આપતા હવે ગણતરીની કલાકમાં જ જેલની બહાર આવી જશે.

Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર
Aryan Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:41 AM

આર્યન ખાન(Aryan khan) જેલમાંથી છૂટવાની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી (Arthur Road jail) બહાર આવવાનો હતો. પરંતુ જામીનના આદેશની નકલ સમયસર જેલમાં પહોંચી શકી ના હોય આર્યન ખાન શુક્રવારે જેલમાંથી મુક્ત થયો ના હતો. તેથી સવારે જ પોલીસ રિલીઝ ઓર્ડર લઈને જેલની અંદર પહોંચી ગયા હતા. તેથી લાગી રહ્યું છે કે થોડા સમયમાં જ મુક્ત કરવામાં આવશે. તો બીજી તરફ આર્યનની આવવાની ખુશીમાં ઘર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 29 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવી શક્યો ના હતો. કિંગ ખાન સહિતના ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એનડીપીએસ કોર્ટમાંથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી જામીનના હુકમની નકલ આર્થર રોડ જેલમાં પહોંચી ન હતી. જેના કારણે જામીન મળ્યા બાદ પણ આર્યનનેશુક્રવારની રાત પણ જેલમાં વિતાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે આર્યન ખાને શુક્રવારની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડી હતી. જેલના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન શનિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે જેલમાંથી બહાર આવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રિલીઝ ઓર્ડર સમયસર મળી જશે. આર્થર રોડ જેલના બેલ બોક્સમાં કેટલા રીલીઝ ઓર્ડર પેન્ડીંગ છે તેના પર પણ આધાર રાખે છે. જો પહેલા કરતા વધુ રીલીઝ ઓર્ડર હોય તો તેમાં થોડો સમય લાગી શકે છે અને જો ઓછા રીલીઝ ઓર્ડર હોય તો તેમાં વધુ સમય લાગતો નથી.

તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને શરતો સાથે જામીન આપ્યા છે. જે મુજબ આર્યનને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. તેઓ કોર્ટ કે એનસીબીને જાણ કર્યા વિના વિદેશ જઈ શકતા નથી. તેમને વિદેશ જવા માટે પરવાનગી લેવી પડશે. કોઈ આ કેસ વિશે નિવેદન આપી શકે નહીં. આર્યનને દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર રહેવું પડશે.

ગુરુવારે કોર્ટ દ્વારા સ્ટારકિડને જામીન આપવાનો ચુકાદો આવતા બોલિવૂડમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાહરૂખ ખાન અને ગૌરી ખાનને અભિનંદન. એવા અહેવાલો છે કે અક્ષય કુમાર, સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મહિપ કપૂર, સીમા ખાને કપલને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. પુત્રને જામીન મળ્યા બાદ શાહરૂખ-ગૌરીએ મોટી રાહત અનુભવી હતી. બંનેની આંખમાં ખુશીના આંસુ હતા.

આ પણ વાંચો : અમેરિકા: FDAએ 5-11 વર્ષના બાળકોની કોરોના રસી માટે Pfizer ને મંજૂરી આપી

આ પણ વાંચો : જો ફિલ્મોમાં રસ હોય તો સરકાર આપી રહી છે તક, અભિનય, ગીત સહીત આ 8 સ્પર્ધાઓમાં દેખાડો કમાલ અને મેળવો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">