મહારાષ્ટ્રમાં 16 નવેમ્બરથી ફરીથી ખુલશે તમામ ધાર્મિક સ્થળ, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી

મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ 16 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલશે. તમામ લોકોએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. ત્યારે તમામ કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રદેશમાં સોમવારથી ધાર્મિક સ્થળ ફરીથી ખોલી દેવામાં આવશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો […]

મહારાષ્ટ્રમાં 16 નવેમ્બરથી ફરીથી ખુલશે તમામ ધાર્મિક સ્થળ, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી
Follow Us:
| Updated on: Nov 14, 2020 | 11:32 PM

મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ 16 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલશે. તમામ લોકોએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. ત્યારે તમામ કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રદેશમાં સોમવારથી ધાર્મિક સ્થળ ફરીથી ખોલી દેવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં કોરોના વાઈરસથી કુલ 1,29,188 લોકોના મોત થયા છે. જેમાંથી 45,809 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. દિવાળીનો તહેવાર મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પારંપરિક રીતે મનાવવામાં આવી રહ્યો છે પણ કોવિડ 19 મહામારીના કારણે આ વખતે રોનક ઓછી દેખાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ઓલમ્પિકમાં ટી-20 ક્રિકેટને સામેલ કરવાની કવાયત, રાહુલ દ્રવિડે આપી આ સલાહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">