હવે 10 જૂનની જગ્યાએ 15 જૂને અયોધ્યા જશે આદિત્ય ઠાકરે, આ કારણે બદલ્યો કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈ ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહે રાજ ઠાકરેને ધમકી આપી છે કે જ્યાં સુધી તેમની પાર્ટી મનસે તરફથી ઉત્તર ભારતીયોની સાથે કરેલા વ્યવહારને લઈ માફી નહીં માગે, ત્યાં સુધી તેમને અયોધ્યામાં ઘુસવા દેવામાં નહીં આવે.

હવે 10 જૂનની જગ્યાએ 15 જૂને અયોધ્યા જશે આદિત્ય ઠાકરે, આ કારણે બદલ્યો કાર્યક્રમ
Aditya ThackerayImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 11:35 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) હવે 10 જૂનને બદલે 15 જૂને અયોધ્યા જશે. તેમણે આ નિર્ણય આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિત્ય ઠાકરેની અયોધ્યા મુલાકાતનું શેડ્યૂલ ફરીથી નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજ્યસભાની છ બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ભગવાન રામના આશીર્વાદ લેવા અયોધ્યા જશે અને મહારાષ્ટ્રમાં રામ રાજ્ય લાવશે.

આ કોઈ રાજકીય યાત્રા નથી, પરંતુ સંપૂર્ણ રીતે ધાર્મિક ઉદ્દેશ્ય સાથે છે: રાઉત

શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે થોડા દિવસો પહેલા મીડિયાને કહ્યું હતું કે “આદિત્ય ઠાકરે રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા જશે. આ કોઈ રાજનૈતિક યાત્રા નથી, પરંતુ સંપૂર્ણ ધાર્મિક ઈરાદા સાથે છે.” તેમણે કહ્યું કે આદિત્ય ઠાકરેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને ભારતના અન્ય ભાગોમાંથી હજારો શિવસૈનિકો અને યુવા સૈનિકો અયોધ્યા જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠાકરેની આ મુલાકાત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતના 10 દિવસ બાદ થશે.

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પોસ્ટર અને બેનરો સાથે શિવસેના નેતા આદિત્યની મુલાકાત માટે વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રાજ ઠાકરે પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે અસલી નેતા આવી રહ્યા છે. બનાવટીથી સાવધ રહો. સંજય રાઉતે જો કે કહ્યું હતું કે અયોધ્યામાં આવા પોસ્ટર-બેનરો કોણે લગાવ્યા તે અંગે તેઓ જાણતા નથી અને પુનરોચ્ચાર કર્યો કે આદિત્યની મુલાકાત માત્ર રામ લલ્લાના દર્શન માટે જ હશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને હોબાળો

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈ ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહે રાજ ઠાકરેને ધમકી આપી છે કે જ્યાં સુધી તેમની પાર્ટી મનસે તરફથી ઉત્તર ભારતીયોની સાથે કરેલા વ્યવહારને લઈ માફી નહીં માગે, ત્યાં સુધી તેમને અયોધ્યામાં ઘુસવા દેવામાં નહીં આવે. શિવસેના, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મહારાષ્ટ્ર ભાજપને રાજ ઠાકરેના વિરોધને ધ્યાનમાં રાખીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">