Mumbaiના ગોરેગાંવ Film Cityમાં આવેલા ફિલ્મના સેટ પર લાગી આગ, આગનું કારણ અકબંધ

Mumbaiના ગોરેગાંવ ફિલ્મ સિટિમાં આગની ઘટના બની છે. ગોરેગાંવ ફિલ્મ સિટીના બાંગુર નગરની એક ફિલ્મના સેટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 5:49 PM

Mumbaiના ગોરેગાંવ Film City આગની ઘટના બની છે. મળતી જાણકારી મુજબ ગોરેગાંવ ફિલ્મ સિટીના બાંગુર નગરની એક ફિલ્મના સેટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. મળતી જાણકારી મુજબ આગ ક્યા કારણોસર લાગી તેનુ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">