AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદથી આયોધ્યા..દોડાવવામાં આવી છે આ ટ્રેન, જાણો ભાડા સહિતની તમામ વિગત

આણંદવાસીઓ માટે ખુશીના સમાચાર છે અયોધ્યા દર્શન કરવા જવા માંગતા હોવ તો ટ્રેનમાં બુકિંગ ચાલી રહ્યું છે તમે પણ જે તે સાઈટ પર જઈ બુકિંગ કરાવી શકો છો. ત્યારે આ ટ્રેનમાં ભાડું કેટલુ હશે ને કેટલા ટાઈમમાં તમને અયોધ્યા પહોંચાડી દેશે તેમજ ટ્રેનમાં બુકિંગ ફુલ થઈ જાય તો શું કરશો ? જાણો અહીં.

આણંદથી આયોધ્યા..દોડાવવામાં આવી છે આ ટ્રેન, જાણો ભાડા સહિતની તમામ વિગત
train Anand to Ayodhya
| Updated on: Jan 07, 2024 | 4:03 PM
Share

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગે છે. જેના માટે લોકો અયોધ્યા પહોંચવા અને રામલલ્લાના દર્શન કરવા ટ્રેનમાં બુકિંગ કરાવી રહ્યા છે. અમદાવાદથી અયોધ્યામાટે ટ્રેન ચાલી રહી છે ત્યારે ગુજરાતના આણંદથી પણ અયોધ્યા જવા માટે ટ્રેન શરુ કરવામાં આવી છે.

આણંદથી અયોધ્યા માટે આ ટ્રેન છે ચાલુ!

આણંદવાસીઓ માટે ખુશીના સમાચાર છે અયોધ્યા દર્શન કરવા જવા માંગતા હોવ તો ટ્રેનમાં બુકિંગ ચાલી રહ્યું છે તમે પણ જેતે સાઈટ પર જઈ બુકિંગ કરાવી શકો છો. ત્યારે આ ટ્રેનમાં ભાડું કેટલુ હશેને કેટલા ટાઈમાં તમને અયોધ્યા પહોંચાડી દેશે તેમજ ટ્રેનમાં બુકિંગ ફુલ થઈ જાય તો શું કરશો જાણો અહીં.

કઈ ટ્રેન કેટલું ભાડું જાણો અહીં

અયોધ્યા દર્શન માટે લાખોના સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા પહોચી રહ્યા છે. ત્યારે આણંદ અયોધ્યા જતી ટ્રેન સાબરમતી એક્સપ્રેસ છે. ધારોકે જો તમને 18 જાન્યુઆરી માટે ટ્રેન બુકિંગ કરાવી રહ્યા છો તો તેમાં સ્લીપર કોચ માટે 575 રુ છે તેમજ AC 3 tier કોચ માટેનું ભાડું 1545 રુપિયા છે પણ તમે જોઈ રહ્યા છો તેમ બન્ને માટે પહેલાથી વેટિંગ ચાલી રહ્યુ છે ત્યારે આ સમયે શું કરવું ?

તો તમને જણાવી દઈએ કે ટ્રેન તત્કાલ ટ્રેનની સુવિધા શરુ કરે છે જે તમારે એક બે દિસમાં ચેક કરતુ રહેવુ પડશે તેમજ AC 2 Tier કોચનું હજુ અનાઉન્સમેન્ટ થયું નથી જે ટૂંક સમયમાં થશે તો તમે તેમાં બુકિંગ કરાવી શકો છો. આ ટ્રેન રાતે 12 વાગ્યાની આસપાસ શરુ થશે અને એક દિવસ અને 4 કલાક નો સમય લાગશે અયોધ્યા પહોંચતા.

આમ તમે તેની વધારે માહિતી માટે જેતે બુકિંગ સાઈટ પર જઈ જોઈ શકો છો. ટ્રેનના ભાડામાં દિવસો નજીક આવતા વધારો થઈ શકે છે આ જેતે દિવસે ચેક કરેલ માહિતીને આધારે ભાડાની માહિતી લખવામાં આવેલ છે.

ટ્રેનમાં બુકિંગ ના થઈ શકે તો શું કરવું?

તમને જણાવી દઈએ કે હાલ આણંદથી અયોધ્યા જવા માટે આ ટ્રેન ચાલુ છે પણ કદાચ ભક્તોની માંગને જોતા તત્કાલ ટ્રેનો પણ દોડાવામાં આવી શકે છે પણ જો તમારે હાલ અયોધ્યા જવું હોય અને ટ્રેનમાં બુકિંગ ના થઈ રહ્યું હોય તો તમે પ્રાઈવેટ બસના આધારે અયોધ્યા પહોંચી શકો છો.

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">