એક એવો ઓરડો જે માત્ર શિયાળાની ઋતુમાં સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે, કયા આવી આ રહસ્યમય જગ્યા?

દુનિયામાં એકથી એક ચઢિયાતી એવી વસ્તુઓ અથવા સ્થાન છે, જે રહસ્યોથી ભરેલા છે. કોઈપણ વ્યક્તિ હજારો વર્ષોથી તેમનું રહસ્ય જાણી શક્યું નથી અને આવનારા વર્ષોમાં એવું લાગે છે કે તેમના વિશે કંઈ ખાસ જાણી શકાય તેમ નથી.

એક એવો ઓરડો જે માત્ર શિયાળાની ઋતુમાં સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે, કયા આવી આ રહસ્યમય જગ્યા?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:49 PM

દુનિયામાં એકથી એક ચઢિયાતી એવી વસ્તુઓ અથવા સ્થાન છે, જે રહસ્યોથી ભરેલા છે. કોઈપણ વ્યક્તિ હજારો વર્ષોથી તેમનું રહસ્ય જાણી શક્યું નથી અને આવનારા વર્ષોમાં એવું લાગે છે કે તેમના વિશે કંઈ ખાસ જાણી શકાય તેમ નથી. આવું જ એક સ્થાન આયર્લેન્ડના કાઉન્ટી મઠમાં છે. ખરેખર, અહીં એક પ્રાગૈતિહાસિક સ્મારક છે, જે બ્રોન નદીની ઉત્તરમાં દ્રોગેડાથી આઠ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. તેનું નામ ન્યૂગ્રેંજ છે. 3200 ઈ.સ પૂર્વે આસપાસ નિયોલિથિક સમયગાળા દરમિયાન એક અસાધારણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે, જે વિશ્વ પ્રખ્યાત સ્ટોનહેંજ અને ઈજિપ્તના પિરામિડ કરતા ઘણા જૂનું છે. માનવામાં આવે છે કે આ સ્મારક સ્ટોનહેંજથી લગભગ 500 વર્ષ જૂનું છે.

Newgrange

Newgrange

આ રહસ્યમય સ્મારક એક ગોળાકાર ટીંબા જેવુ છે. જેમાં એક આંતરિક પત્થરનો માર્ગ અને કક્ષ છે. આ ઓરડામાં માનવ અસ્થીઓ અને કબરો પણ મળી આવ્યા છે. ખોદકામમાં અહી અર્ધ સળગેલી અને સળગેલા માનવ હાડકાઓ મળી આવ્યા હતા, જે એ દર્શાવે છે કે અહિયાં માનવ શબ રાખવામાં આવ્યા હશે. જેમાં કેટલાકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
Newgrange

Newgrange

ઘણા પુરાતત્ત્વવિદો માને છે કે આ સ્મારકનું એક રીતે અથવા અન્ય રીતે ધાર્મિક મહત્વ હતું, અહીં કદાચ કોઈક પ્રકારની ઉપાસના થતી હશે. જો કે, તેનો ખરેખર કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેને કોને બનાવી છે, તેનો કોઈ પાસે આધાર પુરાવા નથી એટલે જ તે એક રહસ્ય બની બેઠેલું છે. આ સ્થળ ઘણાં સમય પહેલાં મળી આવ્યું હતું, ત્યારબાદ 1962થી 1975 દરમિયાન અહીં ખોદકામનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્મારકના એક ઓરડામાં 19 મીટરનો એક રસ્તો છે, જે શિયાળાની ઋતુમાં માત્ર સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે. આ પણ એક રહસ્ય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે આપ્યો કેજરીવાલ સરકારને મોટો આંચકો, ડોર સ્ટેપ રેશન યોજના પર રોક લગાવાઈ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">