Travel Tips : પ્રવાસ દરમ્યાન આ નાસ્તાને સાથે રાખો, મુસાફરી દરમ્યાન નહીં આવે કોઈ તકલીફ

ઘણા લોકો મૂંઝવણમાં રહે છે કે ટ્રાવેલિંગ દરમ્યાન ભોજનમાં શું ખાવું અને નવું ખાવું. કારણ કે ખાણી પીણી તમારો પ્રવાસ બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે.

Travel Tips : પ્રવાસ દરમ્યાન આ નાસ્તાને સાથે રાખો, મુસાફરી દરમ્યાન નહીં આવે કોઈ તકલીફ
Food during travelling (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:28 AM

કેટલીકવાર મુસાફરી(Travelling ) કરતી વખતે તંદુરસ્ત ખોરાક(Food ) શોધવાનું ખૂબ મુશ્કેલ હોય છે. વધુ પડતી ભૂખને કારણે લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક લે છે. જેના કારણે ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તે મુસાફરીની મજા તો બગાડે છે પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. મુસાફરી કરતી વખતે બિનઆરોગ્યપ્રદ ખાવાથી બચવા માટે તમે આ ટીપ્સને પણ અનુસરી શકો છો.

સુકા ફળો સાથે રાખો –

મુસાફરી દરમિયાન બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાનું ટાળો. તેના બદલે તમે ડ્રાય ફ્રુટ્સ વગેરેનું સેવન કરી શકો છો. મુસાફરી કરતી વખતે તમારી સાથે ડ્રાય ફ્રુટ્સનું બોક્સ રાખો. રસ્તામાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સ ખાઓ. આ ખૂબ જ આરોગ્યપ્રદ છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તેઓ તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે.

તાજા ફળોનું સેવન કરો –

રસ્તામાં તાજા ફળોનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. તમે કેળા, સફરજન, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફળોનું સેવન કરી શકો છો. આ તમને દિવસભર ઉર્જાવાન રાખશે. ખાતરી કરો કે તમે દિવસમાં એકવાર તાજા ફળોનું સેવન કરો છો. તે તમને બિનઆરોગ્યપ્રદ ખાવાથી બચાવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પૂરતું પાણી પીવો –

પૂરતું પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ વધે છે. તે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ગેસ્ટ્રિકની સમસ્યાથી બચવામાં મદદ કરે છે. મુસાફરી દરમિયાન પૂરતું પાણી પીઓ. તે તમને ફ્રેશ અને એનર્જેટિક રાખે છે.

તેલયુક્ત ખોરાક ટાળો –

મુસાફરી કરતી વખતે, લોકો બટેટાના પરાઠા, છોલે ભટુરે અને તળેલા નાસ્તા વગેરે જેવી વસ્તુઓ ખાય છે. તેનાથી ઉબકા અને ઉલ્ટી પણ થઈ શકે છે. તેથી મુસાફરી કરતી વખતે વધુ પડતો તેલયુક્ત ખોરાક ન લેવાનો પ્રયાસ કરો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

ઉનાળામાં પેટ ભરેલું અને ફૂલેલું રહે છે ? અજમાવો આ ઉપાય, 2 મિનિટમાં જ મટાડશે ગેસ, એસીડીટી અને અપચો

Bad Habits : આ 6 ખરાબ આદતો હાડકાંને બનાવે છે નબળા, આજથી જ બદલો આદત

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">