રાતના સમયે થાય સૂકી ઉધરસની સમસ્યા, આ ટિપ્સથી મળશે છુટકારો

આ સૂકી ઉધરસને (Dry cough) કારણે છાતીમાં દુખાવો પણ થાય છે અને રાતની ઉંઘ પણ ખરાબ થાય છે. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આવી ખાંસીમાંથી છૂટકારો મેળવી શકાય છે. જાણો તેના માટેની માહિતી આ અહેવાલમાં.

રાતના સમયે થાય સૂકી ઉધરસની સમસ્યા, આ ટિપ્સથી મળશે છુટકારો
Dry cough at night
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 11:51 PM

Health Care Tips : ખાંસી આપણા માટે એક સમસ્યા છે. આપણા ગળામાં જે કફ જમા હોય છે તે ખાંસી દ્વારા સાફ થાય છે. પણ વધારે પડતી ખાંસીને કારણે તકલીફ થાય છે ઘણા લોકોને રાત્રે સૂતા સમયે સૂકી ઉધરસની સમસ્યા થાય છે. આ સૂકી ઉધરસને (Dry cough) કારણે છાતીમાં દુખાવો પણ થાય છે અને રાતની ઉંઘ પણ ખરાબ થાય છે. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આવી ખાંસીમાંથી છૂટકારો મેળવી શકાય છે. જાણો તેના માટેની માહિતી આ અહેવાલમાં.

કાળા મરી અને મીઠું

કાળા મરી  અને મીઠાના સેવનથી ખાંસી દૂર કરવામાં મદદ મળ છે. એક પાત્રમાં વાટેલું કાળા મરી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. તેની સાથે સાથે તેમાં મધ ઉમેરી, તે મિશ્રણનું સૂતા પહેલા સેવન કરો. તેનાથી ખાંસી દૂર કરવામાં મદદ મળશે.

આદું અને ગોળ

ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. તેના કારણે શરીરના લોહીમાં ગ્લુકોઝનું લેવલ નથી વધતુ. ખાંસીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગોળ સાથે આદું ખાવું જોઈએ. એક પાત્રમાં ગરમ ગોળ અને તેમાં છીણેલું આદુનો રસ ઉમેરો. આ મિશ્રણનું નિયમિત સૂતા પહેલા સેવન કરો. થોડા દિવસમાં તમને ખાંસીમાંથી રાહત મળશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ગરમ પાણી અને મધ

ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી રાત્રે થતી ખાંસીમાંથી રાહત મળે છે. ગરમ પાણીથી ગળાની અનેક સમસ્યાઓ દૂર થાય છે. અને સામાન્ય ખાંસીમાંથી પણ છુટકારો મળે છે.

તુલસીના પત્તા અને મધ

તુલસીના પત્તા સૂકી ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ખુબ ફાયદાકારક છે. તુલસીના પત્તામાં ઘણા ઔષધીય ગુણો છે. તે શરદી અને ફલૂ જેવા લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા તુલસીના પત્તા અને મધ ખાવાથી ખાંસી દૂર કરવામાં મદદ મળે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">