AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે.

કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે
Follow Us:
| Updated on: Apr 26, 2025 | 3:27 PM

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. કેરી એક એવું ફળ છે કે જે દરેક વ્યક્તિના મનને પ્રફુલ્લિત કરે છે.  જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે અને એમાંય ખાસ કે કેરીને ક્યારે ન ખાવી જોઈએ.

કેરી ખાવાની યોગ્ય રીત

કેરીને ખાતા પહેલા એક કામ ચોક્કસ કરવું જોઈએ. જ્યારે પણ કેરીને બજારથી ખરીદીને લાવો અથવા તો ફ્રીજમાંથી બહાર કાઢો ત્યારે તેને તરત જ ખાવાનું શરૂ ન કરો. કેરીને હંમેશા 2 કલાક માટે તાજા પાણીમાં પલાળીને રાખો. બીજું કે, કેરી ખાઓ તે પહેલા તેને પાણીથી ફરીવાર ધોઈ લો. આ પ્રક્રિયાથી કેરીમાં રહેલા થર્મોજેનિક ગુણ ઓછા થઈ જાય છે.

આ સમય પર ના ખાઓ કેરી

મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે, કોઇ પણ ફળ રાત્રિ સમયે ન ખાવું જોઈએ. ફળમાં રહેલ પોષક તત્ત્વોની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને સવારે અથવા તો સાંજે ખાવામાં આવે. વાત કરીએ કેરીની તો, કેરીને સાંજે 5 વાગ્યા બાદ ન ખાવી જોઈએ. બીજું કે, સવારે બ્રેકફાસ્ટમાં પણ કેરી ખાવી ન જોઈએ, આ ઉપરાંત ખાલી પેટ કદી કેરી ન ખાવી જોઈએ. આવું કરવાથી બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે જિયો હોમ, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?
ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?
આ સાઈન દેખાય તો સમજો કે તમારો મોબાઇલ હેક થઈ ગયો છે, તો આ સેટિંગ્સ પર ધ્યાન આપો

યોગ્ય સમય કેરી ખાવાનો?

કેરી ખાવાનો યોગ્ય સમય સવારે 11 થી 4 વચ્ચેનો હોય છે. આ સમયે જો કેરી ખાવામાં આવે તો શરીર પર તેની કોઇ વિપરીત અસર પડતી નથી. યોગ્ય સમયે કેરી ખાવામાં આવે તો તેનાથી એસિડિટી જેવી સમસ્યા થતી નથી.

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ.  જીવન શૈલીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">