AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે.

કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે
| Updated on: Apr 26, 2025 | 3:27 PM
Share

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. કેરી એક એવું ફળ છે કે જે દરેક વ્યક્તિના મનને પ્રફુલ્લિત કરે છે.  જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે અને એમાંય ખાસ કે કેરીને ક્યારે ન ખાવી જોઈએ.

કેરી ખાવાની યોગ્ય રીત

કેરીને ખાતા પહેલા એક કામ ચોક્કસ કરવું જોઈએ. જ્યારે પણ કેરીને બજારથી ખરીદીને લાવો અથવા તો ફ્રીજમાંથી બહાર કાઢો ત્યારે તેને તરત જ ખાવાનું શરૂ ન કરો. કેરીને હંમેશા 2 કલાક માટે તાજા પાણીમાં પલાળીને રાખો. બીજું કે, કેરી ખાઓ તે પહેલા તેને પાણીથી ફરીવાર ધોઈ લો. આ પ્રક્રિયાથી કેરીમાં રહેલા થર્મોજેનિક ગુણ ઓછા થઈ જાય છે.

આ સમય પર ના ખાઓ કેરી

મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે, કોઇ પણ ફળ રાત્રિ સમયે ન ખાવું જોઈએ. ફળમાં રહેલ પોષક તત્ત્વોની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને સવારે અથવા તો સાંજે ખાવામાં આવે. વાત કરીએ કેરીની તો, કેરીને સાંજે 5 વાગ્યા બાદ ન ખાવી જોઈએ. બીજું કે, સવારે બ્રેકફાસ્ટમાં પણ કેરી ખાવી ન જોઈએ, આ ઉપરાંત ખાલી પેટ કદી કેરી ન ખાવી જોઈએ. આવું કરવાથી બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

યોગ્ય સમય કેરી ખાવાનો?

કેરી ખાવાનો યોગ્ય સમય સવારે 11 થી 4 વચ્ચેનો હોય છે. આ સમયે જો કેરી ખાવામાં આવે તો શરીર પર તેની કોઇ વિપરીત અસર પડતી નથી. યોગ્ય સમયે કેરી ખાવામાં આવે તો તેનાથી એસિડિટી જેવી સમસ્યા થતી નથી.

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ.  જીવન શૈલીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">