ઠંડા પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, મળશે આ 8 જબરદસ્ત ફાયદા !

cold shower : નહાવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. તેનાથી તમારો દિવસ ઊર્જાથી યુક્ત થઈ જાય છે અને તમે સારી રીતે તમારા તમામ કામ કરી શકો છો. ઠંડી હોય કે ગરમી ઠંડા પાણીથી જરુરથી નહાવું જોઈએ. ઠંડા પાણીથી નહાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઠંડા પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, મળશે આ 8 જબરદસ્ત ફાયદા !
Bathing with cold water
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 6:36 AM

દુનિયામાં લોકોની નહાવાની આદત જુદી જુદી હોય છે. કેટલાકને ગરમ પાણીથી, કેટલાકને હુંફાળા પાણીથી અને કેટલાકને ઠંડા પાણીથી નહાવાની આદત હોય છે. અને કેટલાક લોકોને તો અઠવાડિયા સુધી ન નહાવાની આદત હોય છે. નહાવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. તેનાથી તમારો દિવસ ઊર્જાથી યુક્ત થઈ જાય છે અને તમે સારી રીતે તમારા તમામ કામ કરી શકો છો. ઠંડી હોય કે ગરમી ઠંડા પાણીથી જરુરથી નહાવું જોઈએ. ઠંડા પાણીથી નહાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

એક અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી સ્વાસ્થ્ય અને મગજ બંનેને ફાયદો થાય છે. નિષ્ણાતો અનુસાર, તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, પ્રજનન ક્ષમતામાં વધારો થવા સહિતના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે. ચાલો જાણીએ ઠંડા પાણીથી નહાવાના 8 જબરદસ્ત ફાયદા.

ઠંડા પાણીથી નહાવાના ફાયદા

  1. આત્મ શક્તિમાં વધારો થાય છે – શિયાળાની ઋતુમાં ઠંડા પાણીથી નહાવું તમામ માટે સરળ નથી હોતુ. પણ શિયાળામાં પણ ઠંડા પાણીથી નહાવાથી આત્મ શક્તિ મજબૂત બને છે. ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાની જ તેવ પાડવી જોઈએ.
  2. રક્ત પરિભ્રમણમાં સુધારો – તમારા શરીરમાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ ન થવાની સમસ્યા ઠંડા પાણીથી કરેલા સ્નાનથી દૂર થઈ શકે છે. ઠંડા પાણથી નહાવાથી શરીરના રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.
  3. પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
    શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
    ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
    Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
    અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
    ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
  4. પ્રજનન ક્ષમતામાં વધારો – ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકોની પ્રજનન ક્ષમતા પર અસર પડી છે. અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.
  5. તણાવ ઓછો થાય – તણાવ અને ડિપ્રેશનને કારણે ઘણા લોકોની માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. યોગ, થેરેપી સહિત ઠંડા પાણીથી નહાવાથી મગજ પરથી તણાવ ઓછો થાય છે.
  6. સ્કિન અને હેર કેર માટે – ગરમ પાણીથી નહાવાથી સ્કિન અને વાળને ઘણા નુકશાન થાય છે. આ નુકશાનથી બચવા માટે ઠંડા પાણીથી નહાવાની આદત પાડો.
  7. જાગૃકતા વધે છે – મગજને શાંત કરનાર ઠંડુ પાણી તમારા શરીરમાં જાગૃકતા પણ વધારે છે. ઠંડા પાણીથી નહાવાથી તમને ફ્રેશનેસ ફિલ થશે.
  8. ટેસ્ટોસ્ટેરોન વધે છે – ઠંડા પાણીથી નહાવાછી તમારી અંદર લવ હાર્મોન ટેસ્ટોસ્ટેરોનમાં પણ વધારો થાય છે.
  9. વજન ઓછું થાય – નિષ્ણાતો અનુસાર , ઠંડા પાણીથી નહાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી તમારો દેખાવ પણ સારો થાય છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">