ગરમીમાં આ રીતે લગાવો પરફ્યુમ..લાંબા સમય સુધી રહેશે સુંગધ, જાણો ટ્રિક્સ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ

ગરમીમાં આ રીતે લગાવો પરફ્યુમ..લાંબા સમય સુધી રહેશે સુંગધ, જાણો ટ્રિક્સ
perfume tricks
Follow Us:
| Updated on: May 30, 2024 | 5:39 PM

ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા પરસેવાની છે. તડકામાં થોડો સમય બહાર નીકળતાં જ વ્યક્તિને પરસેવો આવવા લાગે છે. જેના કારણે દુર્ગંધ આવે છે. ત્યારે શરીરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા લોકો પરફ્યુમ લગાવે છે પણ ક્યારેક ગમે તેટલું લોન્ગ લાસ્ટિક સ્મેલ વાળુ પરફ્યુમ ખરીદીએ તો પણ તેની સુગંધ દિવસભર રહેતી નથી.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા પરફ્યુમની સુંગર આખો દિવસ તાજીને તાજી રહેશે.

પરફ્યુમને ભીની જગ્યાએ ન રાખો :

બાથરૂમમાં અથવા ઘરની અન્ય કોઈ ભીની જગ્યામાં પરફ્યુમ ન રાખો. ભીની જગ્યાએ હાજર ગરમી અને ભેજ બંનેના કારણે પરફ્યુમની સુગંધ નાશ પામે છે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સ્નાન કરવાના પાણીમાં લીંબુના ટીપા :

સ્નાન કરવા જાવ ત્યારે તમારા પાણીમાં 2 -3 ટીપા લિંબુના નાખો જે તમારી સ્કિનને ક્લિન અને શરીર માંથી આવતી ગંધને દૂર કરે છે,આ પછી પરફ્યુમનો ઉપયોગ કરો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે.

પરફ્યુમ લગાવ્યા પછી ઘસવું નહીં :

તમારા કાંડા પર પરફ્યુમ લગાવ્યા પછી, જો તમે તેને બીજા કાંડા પર ઘસો છો, તો પરફ્યુમની સુગંધ ઓછી થઈ જાય છે અને તે લાંબો સમય ટકતી નથી.

વધુ સારી ગુણવત્તાનું પરફ્યુમ ખરીદો :

હંમેશા સારી ક્વોલિટીનું પરફ્યુમ ખરીદો. તમે ગુણવત્તા સાથે સમાધાન કરીને કેટલાક પૈસા બચાવી શકો છો પરંતુ પરિણામો લાંબા સમય સુધી ટકી શકશે નહીં.

મોઇશ્ચરાઇઝર લગાવો :

શુષ્ક ત્વચા પર સુગંધ લાંબો સમય ટકી શકતી નથી. આવી સ્થિતિમાં બોડી પરફ્યુમ લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવવું વધુ સારું રહેશે. જો તમે ઇચ્છો તો પરફ્યુમ લગાવતા પહેલા ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો, પરફ્યુમ લગાવ્યા બાદ તેની સુગંધ લાંબા સમય સુધી રહેશે.

ગરમ ભાગો પર પરફ્યુમ લગાવો

તમારા શરીરના ગરમ ભાગો પર પરફ્યુમ લગાવવાથી, સુગંધ સરળતાથી ફેલાય છે, તેથી તમારે ગરદન, કાંડા, ઘૂંટણની પાછળ અને કાનના લોબ્સ પર પરફ્યુમ લગાવવું જોઈએ. એકવાર તમે તમારા શરીર પર પરફ્યુમ લગાવી લો પછી તમારા કપડા પર પણ અત્તર લગાવો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">