AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો. સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ […]

શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 9:21 AM
Share

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો.

સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામી જવું વગેરે દૂર કરવા માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ તે ફાયદાકારક છે. કારણ કે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. અને તમારું મોટાપણું પણ ગાયબ થઈ જશે.

શરદીના દિવસોમાં તે શરદી-ખાંસીથી બચાવે છે. શરીરમાં ગરમાહટ પેદા કરવામાં મદદ કરે છે, એટલું જ નહીં રક્ત પ્રવાહને પણ તે સારું બનાવે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. અને પોતાના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ફંગલ ગુણને કારણે શરીરની અંદરની સફાઇ કરીને અસંખ્ય બીમારીઓથી બચાવી રાખે છે. તેમાં રહેલા ભરપૂર કાર્બોહાઈડ્રેટ શરીરની કમજોરી દૂર કરીને શરીરને એનર્જી આપે છે. તે બ્લડશુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે. કબજિયાતથી બચાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">