IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!

આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય. બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ […]

IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!
Follow Us:
| Updated on: May 07, 2019 | 2:57 PM

આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય.

ધોની પણ થોડા સમય પહેલાં આક્રમક થઈ ગયા હતા.

બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ ઘટના બની હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મીડિયાના અહેવાલો પરથી જાણવા મળ્યું કે કોહલીની સાથે બોલાચાલી બાદ અંપાયર નાઈઝેલ લોંગે અંપાયર રુમના દરવાજાને લાત મારી હતી અને તોડી નાખ્યો હતો. 4મે એટલે કે શનિવારના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો અને તેમાં હૈદરાબાદની પરિસ્થિતિ કફોડી બની હતી. આ મુકાબલો તેમના માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ જેવો હતો. આ જીત મેળવવાની સાથે હૈદારબાદ પ્લે ઓફ માટે ક્વોલીફાય થઈ જાય તેવું હતું.

નાઈઝેલ લોંગએ બેંગ્લોરની ટીમના બોલર ઉમેશ યાદવના બોલને નોબોલ આપતા આ વિવાદ ઉભો થયો હતો. આ નોબલને સ્ક્રીનમાં જોતા ખબર પડી કે આ નોબોલ જ ન હતો. આથી ઉમેશ યાદવે અને વિરાટ કોહલીએ નાઈઝેલના નિર્ણયનો વિરોધ કર્યો પણ નાઈઝેલ પોતાના નિર્ણયને પાછો લીધો નહીં. આ બાબતે કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે મેદાનમાં ઉગ્ર બોલાચાલી થઈ ગયી અને હૈદરાબાદની રમત પુરી થયા બાદ નાઈઝેલ પોતાના અંપાયર રુમમાં પરત ફર્યા હતા. તેમણે ગુસ્સામાં અંપાયર રુમનો દરવાજો તોડી નાખ્યો હતો. આ તોડફોડ માટે નાઈઝેલને  5 હજારનો દંડ ભરવાની ફરજ પડી હતી અને નાઈઝેલે દંડ ભર્યો તેની રિસિપ્ટની પણ માગણી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">