વડોદરા મેઘતાંડવ: બચાવ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહ મળ્યાં, 554 લોકોનું સ્થળાંતર
વડોદરામાં કુલ 1107 જેટલાં લોકોનો બચાવ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 554 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો 2 વ્યક્તિઓની મૃતદેહ પણ મળી આવી છે. આમ વડોદરામાં પાણીએ તબાહી મચાવી છે અને શહેરને બાનમા લીધું છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
વડોદરામાં કુલ 1107 જેટલાં લોકોનો બચાવ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 554 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો 2 વ્યક્તિઓની મૃતદેહ પણ મળી આવી છે. આમ વડોદરામાં પાણીએ તબાહી મચાવી છે અને શહેરને બાનમા લીધું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં મોકલી રહ્યાં છે રૂ.15 લાખ..
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો