વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની પાર્ક કરેલી ઇનોવા કારમાં રાત્રે આગ લાગી, શોર્ટ સર્કિટ થઈ હોવાનું પ્રાથિમક તારણ

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી, આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કાર હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 11:37 AM

વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કરા હતી જેમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ કાબૂમાં લીધી હતી.

અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા યોગેશભાઇ પટેલ પોળમાં રહે છે ત્યાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર ત્યાં પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે કારમાં એકાએક ફાટી નીકળી હતી.

સ્થાનિક વ્યક્તિએ કારમાં આગ લાગી હોવાની જાણ ધારાસભ્યને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : વિશ્વકર્મા કોલેજના ગુરુ-શિષ્યએ મચ્છરોને શોધી લેતી ડિવાઇસ તૈયાર કરી, જાણો ડિવાઇસની ખાસિયતો

આ પણ વાંચોઃ Bhavnagar: યુવા ક્રિકેટર અંશ ગોસાઇ અંડર-19 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">