યુક્રેનમાં 28 લોકોથી સવાર સેનાનું વિમાન ક્રેશ થયું, 22 લોકોનાં મોત અને 4 લોકો લાપત્તા
યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. વિમાનમાં સવાર 22 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો લાપત્તા છે. વિમાનમાં ચાલક દળ સહિત કુલ 28 લોકો સવાર હતા. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગ લાગવાની ઘટના બની હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. વિમાનમાં સવાર 22 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો લાપત્તા છે. વિમાનમાં ચાલક દળ સહિત કુલ 28 લોકો સવાર હતા. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગ લાગવાની ઘટના બની હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો