કબજિયાત, એસીડીટીથી છુટકારો મેળવવા અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને જુઓ

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને ખાણીપીણી બહુ પસંદ છે. ત્યારે ક્યારેક તહેવારોમાં વ્રત કે ઉપવાસ પણ રાખે છે. પણ દર અઠવાડિયે બસ એક જ દિવસ ખાધા-પીધા વગર રહેવું તેમના માટે થોડું મુશ્કેલ થઈ જાય છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે કોઈપણ કારણ વગર અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરે. પણ જો તમને […]

કબજિયાત, એસીડીટીથી છુટકારો મેળવવા અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને જુઓ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 28, 2020 | 12:31 PM

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને ખાણીપીણી બહુ પસંદ છે. ત્યારે ક્યારેક તહેવારોમાં વ્રત કે ઉપવાસ પણ રાખે છે. પણ દર અઠવાડિયે બસ એક જ દિવસ ખાધા-પીધા વગર રહેવું તેમના માટે થોડું મુશ્કેલ થઈ જાય છે.

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે કોઈપણ કારણ વગર અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરે. પણ જો તમને અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાના ફાયદા વિશે ખબર પડશે. તો તમે તેનો અમલ જરૂરથી કરશો. તો આવો જાણીએ અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શું ફાયદો થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરનું આંતરિક શુદ્ધિકરણ થાય છે. તેનાથી શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. અને શરીર સ્વસ્થ થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી અપચો કે કબજિયાત, એસિડિટી, બળતરા વગેરેમાં ફાયદો મળે છે. આ દરમિયાન તમે ફળોનું સેવન શરૂ કરી શકો છો.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરમાં બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, જેના કારણે તેની સાથે જોડાયેલી હેલ્થ પ્રૉબ્લેમ્સ દૂર થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી હૃદયને પણ ફાયદો થાય છે, કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જે તે સંબંધિત મુશ્કેલીઓનું મુખ્ય કારણ હોય છે.

તમારું પાચનતંત્ર સારું કામ કરે તેના માટે પણ તમારે એક દિવસનું ભોજન છોડી દેવું જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ ભોજનથી દૂર રહેવામાં પાચન તંત્રને રાહત મળે છે. સાથે જ તે સારી રીતે કાર્ય કરવા માટે તૈયાર થાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">