પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

પુલવામામાં થયેલાં શહીદોને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પુલવામા આતંકવાદી હુમલાને લઇ સમગ્ર દેશના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. તો આ કાયરતાપૂર્વક આતંકવાદીઓએ કરેલા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આથી આ જવાનોના આત્માની શાંતિ માટે અને શહીદોના પરિવારજનોને […]

પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 17, 2019 | 5:18 PM

પુલવામામાં થયેલાં શહીદોને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુલવામા આતંકવાદી હુમલાને લઇ સમગ્ર દેશના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. તો આ કાયરતાપૂર્વક આતંકવાદીઓએ કરેલા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આથી આ જવાનોના આત્માની શાંતિ માટે અને શહીદોના પરિવારજનોને સાંત્વના આપવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં અને આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ રોષ વ્યક્ત કરવા ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વાપીના કુમાર શાળા મેદાનમાં પણ વાપીની અનેક સંસ્થાઓએ સાથે મળી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદરકાંડ વખતે હાજર સૌ કોઈએ બજરંગબલી દેશના વીર સપુતો અને શાસકોને અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આપણા દેશના વીર જવાનો દેશના દુશ્મનો અને આતંકવાદીઓનો સર્વનાશ કરી શહીદોની શહાદતનો બદલો લઈ શકે તે હેતુથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

[yop_poll id=1539]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">