સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અનિલ નેદુમંગડનું પાણીમાં ડૂબવાના કારણે અવસાન

શુક્રવારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અનિલ નેદુમંગડનું (anil-nedumangad) અવસાન થયું. મળેલી માહિતી અનુસાર તેઓ આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા ગયા હતા.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અનિલ નેદુમંગડનું પાણીમાં ડૂબવાના કારણે અવસાન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 26, 2020 | 5:45 PM

શુક્રવારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અનિલ નેદુમંગડનું (anil-nedumangad) અવસાન થયું. મળેલી માહિતી અનુસાર તેઓ આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા ગયા હતા. શૂટિંગ દરમિયાન જ તેઓ મલંકાર ડેમમાં સ્નાન કરવા ગયા અને આ અઘટિત ઘટના ઘટી. અનિલ ‘અયપ્પનમ કોશીયમ’, ‘કમમતી પદ્મ’, ‘નેજન સ્ટીવ લોપેઝ’ અને ‘પોરિંજુ મરિયમ જોસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ નેદુમાનગદ થૂદુપુઝામાં જોજુ જ્યોર્જ અભિનીત ‘પીસ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન ફિલ્મની કાસ્ટ અને ક્રૂ મેમ્બરોએ બ્રેક લીધો હતો, ત્યારે અનિલ અને તેના કેટલાક મિત્રો સાથે ડેમમાં ન્હાવા ગયા હતા. બાકીના લોકો કાંઠે જ સ્નાન કરી રહ્યા હતા, પરંતુ અનિલ ઊંડા પાણીમાં ડૂબકી લગાવવા ગયા અને પાણીના વધુ પ્રવાહને કારણે તેમનું ડૂબવાના કારણે મૃત્યુ થયું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ લીધા છેલ્લા શ્વાસ,

થોડા સમય પછી જ્યારે તેઓ તરતા નજરમાં ના આવ્યા, ત્યારે અનિલની શોધખોળ કરવામાં આવી. ઘણી શોધખોળ બાદ અનિલને બચાવકર્તાઓ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મોત નીપજ્યું હતું.

https://twitter.com/PrithviOfficial/status/1342465710644207617?s=20

મલયાલમ ફિલ્મના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ગાયક પૃથ્વીરાજ સુકુમારે એક ટ્વીટ દ્વારા અનિલને દુમંગડના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. અનિલનો ફોટો શેર કરતી વખતે પૃથ્વીરાજે લખ્યું- “કંઈ નહીં, મારી પાસે કહેવા માટે કંઈ નથી. હું આશા રાખું છું કે આપ શાંતિમાં હશો. “

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">