સોમનાથ ટ્રસ્ટની મિલ્કતમાં 71.72 કરોડનો વધારો, 321.09 કરોડની થઈ કુલ મિલ્કતો

બાર જ્યોર્તિલિગ પૈકીના સોમનાથ મંદીર ટ્ર્સ્ટની મિલ્કતમાં વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરની મિલ્કત ગયા નાણાકીય વર્ષમાં 249.37 કરોડની હતી. તેમાં આ વર્ષે 71.72 કરોડનો વધારો નોંધાયો છે. મિલ્કતમાં આ વધારા સાથે સોમનાથ મદિર ટ્ર્સ્ટ્રની કુલ મિલ્કત 321.09 કરોડની થઈ છે. કોરોના કાળ દરમિયાન સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરનારા દર્શકોની સંખ્યા 15.46 કરોડ થઈ છે. સોમનાથ […]

સોમનાથ ટ્રસ્ટની મિલ્કતમાં 71.72 કરોડનો વધારો, 321.09 કરોડની થઈ કુલ મિલ્કતો
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 11:06 AM

બાર જ્યોર્તિલિગ પૈકીના સોમનાથ મંદીર ટ્ર્સ્ટની મિલ્કતમાં વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરની મિલ્કત ગયા નાણાકીય વર્ષમાં 249.37 કરોડની હતી. તેમાં આ વર્ષે 71.72 કરોડનો વધારો નોંધાયો છે. મિલ્કતમાં આ વધારા સાથે સોમનાથ મદિર ટ્ર્સ્ટ્રની કુલ મિલ્કત 321.09 કરોડની થઈ છે. કોરોના કાળ દરમિયાન સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરનારા દર્શકોની સંખ્યા 15.46 કરોડ થઈ છે. સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ  પટેલ,  ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી સહીતના અગ્રણીઓ છે.

આ પણ વાંચોઃઆજે GST કાઉન્સિલની 42મી બેઠક મળશે, ગુજરાતમાંથી નાણાપ્રધાન નિતીન પટેલ પણ રહેશે હાજર

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">