સોમનાથ ટ્રસ્ટની મિલ્કતમાં 71.72 કરોડનો વધારો, 321.09 કરોડની થઈ કુલ મિલ્કતો
બાર જ્યોર્તિલિગ પૈકીના સોમનાથ મંદીર ટ્ર્સ્ટની મિલ્કતમાં વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરની મિલ્કત ગયા નાણાકીય વર્ષમાં 249.37 કરોડની હતી. તેમાં આ વર્ષે 71.72 કરોડનો વધારો નોંધાયો છે. મિલ્કતમાં આ વધારા સાથે સોમનાથ મદિર ટ્ર્સ્ટ્રની કુલ મિલ્કત 321.09 કરોડની થઈ છે. કોરોના કાળ દરમિયાન સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરનારા દર્શકોની સંખ્યા 15.46 કરોડ થઈ છે. સોમનાથ […]
બાર જ્યોર્તિલિગ પૈકીના સોમનાથ મંદીર ટ્ર્સ્ટની મિલ્કતમાં વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરની મિલ્કત ગયા નાણાકીય વર્ષમાં 249.37 કરોડની હતી. તેમાં આ વર્ષે 71.72 કરોડનો વધારો નોંધાયો છે. મિલ્કતમાં આ વધારા સાથે સોમનાથ મદિર ટ્ર્સ્ટ્રની કુલ મિલ્કત 321.09 કરોડની થઈ છે. કોરોના કાળ દરમિયાન સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરનારા દર્શકોની સંખ્યા 15.46 કરોડ થઈ છે. સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી સહીતના અગ્રણીઓ છે.
આ પણ વાંચોઃઆજે GST કાઉન્સિલની 42મી બેઠક મળશે, ગુજરાતમાંથી નાણાપ્રધાન નિતીન પટેલ પણ રહેશે હાજર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો