શું તમે જાણો છો ફળો અને શાકભાજી પર લગાવવામાં આવતા સ્ટીકરનો શું છે અર્થ?

માર્કેટમાં આપણે જ્યારે ફળોની ખરીદી કરવા જતાં હોઈએ છીએ ત્યારે સફરજન, કેળા, ઓરેન્જ કે કિવી જેવા ફ્રુટ પર આપણે નાનકડું સ્ટીકર લગાવેલું જોઈ શકીએ છીએ પણ ઘણા ઓછા લોકો જાણતાં હોય છે કે ફળો પર આ સ્ટીકર કેમ લગાવવામાં આવતા હોય છે. અમે આજે તમને બતાવીશું કે આ સ્ટીકરનો અર્થ શું થાય છે, જેથી બીજીવાર […]

શું તમે જાણો છો ફળો અને શાકભાજી પર લગાવવામાં આવતા સ્ટીકરનો શું છે અર્થ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:32 PM

માર્કેટમાં આપણે જ્યારે ફળોની ખરીદી કરવા જતાં હોઈએ છીએ ત્યારે સફરજન, કેળા, ઓરેન્જ કે કિવી જેવા ફ્રુટ પર આપણે નાનકડું સ્ટીકર લગાવેલું જોઈ શકીએ છીએ પણ ઘણા ઓછા લોકો જાણતાં હોય છે કે ફળો પર આ સ્ટીકર કેમ લગાવવામાં આવતા હોય છે. અમે આજે તમને બતાવીશું કે આ સ્ટીકરનો અર્થ શું થાય છે, જેથી બીજીવાર જ્યારે તમે ફળોની ખરીદી કરવા જાઓ, ત્યારે તે બાબત ખાસ ધ્યાનમાં રાખો. ફળ અને શાકભાજી વગેરે તો તમે ખરીદવા જતા હશો. ઘણીવાર તમને એવા ફળ જોવા મળતાં હશે જે સામાન્યથી અલગ હોય અને ઘણા ફળ એવા હોય પણ હોય છે, જેના ઉપર કોઈક પ્રકારનું સ્ટીકર લગાવેલું હોય છે. આખરે શું હોય છે આ સ્ટીકર્સનો મતલબ અને તે કેમ લગાવવામાં આવે છે તે તમે જાણો છો?

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

આમ તો ફળો પર લગાવવામાં આવેલા સ્ટીકર ફળોની ગુણવત્તા દર્શાવે છે. સાથે જ તે એ પણ બતાવે છે કે આપણા સ્વાસ્થ્ય માટે તે કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનદાયક. ફળો પર લગાવવામાં આવેલા સ્ટીકરથી આપણે તેની કિંમત, એક્સપાયરી ડેટ અને તેના સિવાય પી.એલ.યુ. કોડની પણ જાણકારી લઈ શકીએ છીએ. જો કોઈ પણ ફળમાં લાગેલા સ્ટીકરમાં જે કોડ લખવામાં આવ્યો છે, તે અંકથી શરૂ થાય છે અને આ સંખ્યા પાંચ અંકોની છે તો તમે સમજી લેજો કે આ ફળ જૈવિક પ્રક્રિયાથી ઉગાડવામાં આવ્યું છે. જો કોઈ ફળમાં લાગેલા લેબલ ઉપર લગાવવામાં આવેલો કોડનો અંક 8થી શરૂ થાય તો અને આ સંખ્યા પણ પાંચ અંકોની છે તો સમજી લો કે આ ફળમાં આનુવાંશિક સંશોધન કરવામાં આવ્યું છે. જે ફળમાં લાગેલા સ્ટીકરની સંખ્યા ફક્ત 4 જ છે તો આ રીતના ફળો કીટનાશક અને રસાયણો દ્વારા ઉગાવવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

આ ફળો સસ્તા હોય છે. જેનું સેવન તમારા માટે હાનિકારક પણ થઈ શકે છે. એવામાં આ ફળોને પૂરી સાવધાની સાથે જ સેવન કરવું જોઈએ. કોઈપણ ફળ ખરીદતા સમયે તેના પર લાગેલા સ્ટીકરને ધ્યાનથી જુઓ અને જ્યાં સુધી શક્ય હોય તો ચાર અંક વાળા સ્ટીકર લાગેલા ફળને ક્યારેય પણ ન ખરીદો કારણ કે તેના સેવનથી તમને ખુબ જ ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">