રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું […]

રાજ્યસભામાં આ સાંસદે 'આયુર્વેદિક મરઘી' અને 'આયુર્વેદિક ઈંડા'ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 8:13 AM

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું કે આ શું છે?.

આ પણ વાંચો: રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તો ત્યાંના આદિવાસી લોકોએ જણાવ્યું કે આ મરધી છે. બાદમાં તેમણે કહ્યું કે હું મરઘી નથી ખાતો. આ વાત પર આદિવાસીઓએ તેમને જણાવ્યું કે આ મરધી આયુર્વેદિક છે. એ લોકોએ આ મરઘીનું ભરણ પોષણ એવી રીતે કર્યું છે કે આ ખાઈને તમારા શરીરની તમામ બીમારીઓ દુર થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે આવી જ રીતે એક વખત ચૌધરી ચરણસિંહ કૃષિ વિદ્યાલયના કેટલાક લોકો તેમને મળવા આવ્યાં હતા અને તેમણે જણાવ્યું કે તેઓ આયુર્વેદ પર રિસર્ચ કરી રહ્યાં છે. તેઓ આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે આ ઈંડાને બનાવવા માટે મરઘીને માત્ર હર્બલ ખોરાક આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આનાથી જે ઈંડુ બને છે તે સંપૂર્ણ શાકાહારી હોય છે. સંજય રાઉતે આ બાબતે આયુષ મંત્રાલયને શાકાહાર અને માંસાહાર વચ્ચેના વિવાદને પુરો કરવા માટે જણાવ્યુ હતુ. અને મંત્રાલયે જણાવવું જોઈએ કે મરધી શાકાહારી શ્રેણીમાં આશે કે માંસાહારી શ્રેણીમાં.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">