ડ્રેગન સાથેના વિવાદ વચ્ચે રશિયાએ કર્યું ભારતનું સમર્થન, UNSCને લઈને આપ્યું મોટું નિવેદન

|

Sep 28, 2020 | 12:46 PM

ચીન અને ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે અને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. આ તણાવની વચ્ચે રશિયાએ ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. ભારતની ઉમેદવારી માટે રશિયાએ સમર્થન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

ડ્રેગન સાથેના વિવાદ વચ્ચે રશિયાએ કર્યું ભારતનું સમર્થન, UNSCને લઈને આપ્યું મોટું નિવેદન

Follow us on

ચીન અને ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે અને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. આ તણાવની વચ્ચે રશિયાએ ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. ભારતની ઉમેદવારી માટે રશિયાએ સમર્થન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ સુરક્ષા પરિષદમાં ભારતને સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. આ પહેલાં પણ રશિયા સુરત્રા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા આપવામાં આવે એ વાતનું સમર્થન કરી ચૂક્યું છે. રશિયાના વિદેશ મંત્રીએ એવા સમયે નિવેદન આપ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે સતત વાતચીત દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે તણાવ ઘટે અને પરિસ્થિતિ ફરીથી સામાન્ય થાય.

આ પણ વાંચો :   રઘવાયા બનેલા ચીનને હવે સાહિત્યમાં પણ શસ્ત્રની ધાર દેખાય છે. સત્તાધારી પક્ષની વિરૂદ્ધમાં કવિતા લખનારા કવિની કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે આજે અમે સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી અને ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું કાયમી સદસ્ય બનવા માટે એક મજબૂત ઉમેદવાર છે. અમે ભારતની આ ઉમેદવારીનું સમર્થન કરીએ છીએ. અમારું માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનું કાયમી સદસ્ય બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અન્ય પાંચ રાષ્ટ્રોની માફક છઠ્ઠા રાષ્ટ્ર તરીકે ભારતનું કાયમી સભ્ય તરીકે હોવુ અતિ જરૂરી છે. આ ઉપરાંત ચીન વિવાદ પર તેઓએ કહ્યું કે મને નથી લાગતું કે ચીન અને ભારતને કોઈ મદદની જરૂર છે. તેઓ પોતાના દમ પર આ મુદાઓનું નિરાકરણ લાવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારત સુરક્ષા રાષ્ટ્રની સંયુક્ત પરિષદનું હાલ અસ્થાયી સદસ્ય છે.. છેલ્લાં અઠવાડિયે ભારત 8મી વખત અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. જે ચૂંટણી થઈ હતી તેમાં કુલ 192 મતમાંથી ભારતને 184 મત મળ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:58 pm, Tue, 23 June 20

Next Article