કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:42 AM

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજનાથ સિંહે બેઠક બાદ જણાવ્યું કે, હવેથી જ્યારે પણ સેનાનો કાફલો રસ્તા પરથી પસાર થશે ત્યારે લોકોને રોકવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ આ માટે અમે ક્ષમા માંગીએ છીએ.

આ પણ વાંચો : પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ

ગૃહમંત્રીએ સાથે જ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક તત્વોના તાર ISI અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. અમે આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડીશું. દુનિયા આખી આતંકવાદ વિરૂદ્ધ છે. ભારત સરકાર શહીદ જવાનોના પરીજનો સાથે ઉભી છે. તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ શહીદ પરીવારોને મદદ કરે.તમામ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સરહદ પારથી આતંક ફેલાવનારાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવવામાં આવે. હું એ પણ કહેવા માંગુ છું કે, આપણા સુરક્ષાબળોના ઈરાદાઓ બુલંદ છે અને આતંકવાદ વિરૂદ્ધ અમે જે નિર્ણાયક લડાઈ લડી રહ્યાં છીએ તેમાં સફળતા જરૂર મળશે.

[yop_poll id=1458]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">