શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 150થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત ઈસ્ટરના પવિત્ર પર્વ પર પાડોશી દેશમાં થયેલા હુમલાની નિંદા કરતા શ્રીલંકાની સાથે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ અને અન્ય લોકોએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. Web Stories […]

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 9:40 AM

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 150થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત ઈસ્ટરના પવિત્ર પર્વ પર પાડોશી દેશમાં થયેલા હુમલાની નિંદા કરતા શ્રીલંકાની સાથે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ અને અન્ય લોકોએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

તેમને ટ્વિટ કરીને કહ્યું કે ભારત શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. સરકાર અને જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમે શ્રીલંકાની સાથે ઉભા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે શ્રીલંકામાં થયેલા ભયાનક હુમલાની નિંદા કરી હતી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબુતીથી ઉભો છે.

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર પર્વ પર કોલંબોમાં થયેલા હુમલામાં નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પાર્ટી

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર દિવસ પર શ્રીલંકાના ઘણા ચર્ચો પર ભયાનક હુમલાથી અમે દુખી છીએ. દુખના આ સમયમાં અમે લોકોની સાથે છીએ.

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે શ્રીલંકાથી આવેલી હુમલાની ખબરથી દુખી છું. કોઈ પણ પ્રકારની હિંસાનો સ્વીકાર ના કરી શકાય. ઈસ્ટર શાંતિનો તહેવાર છે. મારી ભાવનાઓ અને પ્રાર્થના પીડિત પરિવારોની સાથે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">