ગુજરાતીઓને દિવાળી ગીફ્ટ, 8મી નવેમ્બરથી ઘોઘાથી ભાવનગર સુધીની રો-પેક્સ ફેરીની થશે શરૂઆત
સી પ્લેન બાદ ગુજરાતીઓને પ્રધાનમંત્રી મોદી વધુ એક દિવાળી ભેટ ધરવા જઇ રહ્યા છે. 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. જોકે આ સેવાથી સુરતમાં વસતા 20 લાખ સૌરાષ્ટ્રવાસીઓને સીધો લાભ થશે અને 400 કિલોમીટરનું અંતર માત્ર 60 કિમીમાં સિમિત થઇ જશે. કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું […]
સી પ્લેન બાદ ગુજરાતીઓને પ્રધાનમંત્રી મોદી વધુ એક દિવાળી ભેટ ધરવા જઇ રહ્યા છે. 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. જોકે આ સેવાથી સુરતમાં વસતા 20 લાખ સૌરાષ્ટ્રવાસીઓને સીધો લાભ થશે અને 400 કિલોમીટરનું અંતર માત્ર 60 કિમીમાં સિમિત થઇ જશે. કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, નાગરિકોને ફાયદો થવાની સાથે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના ઉદ્યોગોને મોટો લાભ થશે. લોજીસ્ટિક કોસ્ટમાં ઉદ્યોગોને મોટો ફાયદો થશે, ત્યારે આવો સાંભળીએ શું કહ્યું કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ.
આ પણ વાંચો: ભરૂચ: નબીપુર નજીક કારમાં લાગી આગ, જુઓ સળગતી કારનો VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો