લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ […]

લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા
PM Modi તુલાદાન વિધિ
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 11:59 AM

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમણે આ મંદિરમાં દર્શન કર્યા હતા. ગુરુવાયુરપ્પન મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જેને લઈને PM મોદીએ કહ્યું કે ગુજરાતના લોકોનો આ મંદિર સાથે ખાસ સંબંધ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આવી આગાહી, જુઓ VIDEO અને જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભગવાન શ્રીકૃષ્ણ આ મંદિરમાં બિરાજમાન છે. પૈરાણિક માન્યતા પ્રમાણે મંદિરનું નિર્માણ વૃહસ્પતિએ કર્યું હતું. મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638માં તેના અમુક હિસ્સાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ મંદિરમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો પ્રવેશ કરી શકતા નથી.

2008માં પણ ગુરુવાયુરપ્પન મંદિર આવ્યા હતા PM મોદી

અધિકારીઓની માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક કલાક સુધી મંદિરમાં રહ્યા હતા. જ્યાં ઘી, લાલકેળા અને કમળના ફુલ સાથે તેમની તુલાભાર વિધિ કરવામાં આવી હતી. અગાઉ 2008માં પણ મોદી આ મંદિરમાં આવ્યા હતા. જ્યારે PM બીજી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. રવિવારથી મોદી પોતાના બીજી કાર્યકાળના પહેલા વિદેશ પ્રવાસ પર કેરળથી માલદીવ અને શ્રીલંકા રવાના થશે. તો પરત આવતા સમયે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરના ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">