મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું […]
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું ખોટું…ખોટું..ખોટું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે પીએમ મોદીની ડિટેંશન સેન્ટરને લઈને નિવેદન અંગે કોંગ્રેસના અધિકૃત ટ્વીટર હેન્ડલે અમુક મીડિયા અહેવાલને ટાંકીને જવાબ આપ્યો છે. આમ આ મુદે સતત રાજનીતિ થઈ રહી છે.
Does PM Modi believe Indians can't do a simple google search to fact check his lies?
Detention Centres are extremely real and will continue to grow as long as this govt is in power. https://t.co/S8caIH6u6J pic.twitter.com/APl4JNfQgc
— Congress (@INCIndia) December 22, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુસ્લિમ નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું કે જે લોકો હિંદુસ્તાનની જમીનના મુસલમાન છે, જેના બાપ-દાદાઓ ભારત માતાના સંતાન છે. તેઓને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને કોઈ જ લેવાદેવા નથી.