અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO

પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ […]

અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 5:58 AM

પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. યાત્રીકો દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા અને સીંગવડ તાલુકાના ચુંદડી પરબીયાના રહેવાસી છે. તેમને પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાનો હરખ હતો, પરંતુ કમનસીબે તેમની પદયાત્રા સફળ ન થઈ. રસ્તામાં એક કાર યમદૂત બનીને આવી અને તેમને ભરખી ગઈ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અમરેલીની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2240, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">