કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો… ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ […]

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો... ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 12:13 PM

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. આ જ સંબંધે ભારતના વિદેશ મંત્રાલયની એક બેઠક થઇ.

આ પણ વાંચોઃ નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો પાકિસ્તાની અધિકારીઓ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. ભારત સરકારને આશા છે કે, પાકિસ્તાન તરફથી ફી માફ કરવાની વાત કહેવામાં આવશે. જો ફી માફ નહીં કરે તો આ ફી ઓછી કરવા અંગે પાકિસ્તાન સાથે વાત કરવામાં આવશે. કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ત્યારે જ શરૂ થઇ શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે પાકિસ્તાન સાથે ફી સંબંધે કોઇ વાતચીત થાય. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યુ હતું કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9મી નવેમ્બરે ખોલશે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ધર્મસ્થળ સાથે જોડશે. જેનાથી ભારતીય શ્રદ્ધાળુઓ વીઝા મુક્ત અવરજવર કરી શકશે. શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે બસ એક પરમિટ લેવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">