VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.    Web Stories View more ડાઉન ટુ અર્થ […]

VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 6:59 AM

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ મિટિંગ લખનઉની નદવા કોલેજમાં રાખવામાં આવી હતી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી સહિતના મુસ્લિમ અગ્રણીઓ બેઠક સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે કોઈ કારણોસર અચાનક જગ્યા બદલી દેવામાં આવી. હવે બેઠકની જગ્યા બદલીને મુમતાઝ પીજી કોલેજ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને ચર્ચા થવાની છે સાથે જ 5 એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થશે. જો કે પુનર્વિચાર અરજીને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોમાં બે ફાટા પડી ગયા છે. જફરયાબ જિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટીશનનો વિકલ્પ મળેલો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જો કે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં સામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે ત્યારે વિવાદ પર પુર્ણવિરામ મુકવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">