બંધ થયા પહેલા જેટ એરવેઝે વેચી હતી 3,500 કરોડ રૂપિયાની ટિકીટ, હવે મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

જેટ એરવેઝની એરલાઈન્સ બંધ થઈ ગયા પછી હવે તેમના મુસાફરોને પણ મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જે લોકોએ આ એરલાઈન્સ માટે એડવાન્સ ટિકીટ બુક કરી હતી. તેમના પૈસા ફસાઈ ગયા છે અને રિફંડ નથી મળ્યા. તેમની મુસાફરી માટે હવે તેમને બીજી એરલાઈન્સ પાસે વધારે ભાવમાં ટિકીટ ખરીદવી પડી રહી છે. જો કોઈ યાત્રીએ દિલ્હીથી લંડનની […]

બંધ થયા પહેલા જેટ એરવેઝે વેચી હતી 3,500 કરોડ રૂપિયાની ટિકીટ, હવે મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 2:32 AM

જેટ એરવેઝની એરલાઈન્સ બંધ થઈ ગયા પછી હવે તેમના મુસાફરોને પણ મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જે લોકોએ આ એરલાઈન્સ માટે એડવાન્સ ટિકીટ બુક કરી હતી. તેમના પૈસા ફસાઈ ગયા છે અને રિફંડ નથી મળ્યા.

તેમની મુસાફરી માટે હવે તેમને બીજી એરલાઈન્સ પાસે વધારે ભાવમાં ટિકીટ ખરીદવી પડી રહી છે. જો કોઈ યાત્રીએ દિલ્હીથી લંડનની ટિકીટ 2 મહિના પહેલા 66 હજાર રૂપિયામાં લીધી હતી તો હવે આ ટિકીટ 1.20 લાખ રૂપિયાની છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નિષ્ણાંતો ના મત મુજબ જે દિવસે એરલાઈન્સ બંધ થઈ તે સમય સુધી જેટ એરવેઝે 3,500 કરોડ રૂપિયાની ટિકીટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને રિફંડ માટે રાહ જોવાની રહેશે. નિષ્ણાંતોએ કહ્યું કે સરકાર દ્વારા તરત જ પગલા લેવામાં આવે જેથી નિયમની હેઠળ કે મુસાફરોને તેમના પૈસા રિફંડ મળે અથવા તો તેમને બીજી એરલાઈન્સમાં મુસાફરી કરાવવામાં આવે.

આ રીતે મુસાફરોને મળી શકે છે તેમના રૂપિયા

1.જો કંપની ફરીથી ચાલુ થશે તો મુસાફરોને તેમના પૈસા મળી શકે છે.

2.બૅંક કંપનીની મિલ્કત વેચીને મુસાફરોને રિફંડ આપી શકે છે.

કર્મચારીઓએ માગી મદદ

ત્યારે બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ તેમના પગાર માટે અને કંપનીને મદદ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમને નાણાંમંત્રી અરૂણ જેટલીને મળીને મદદ માગી છે. જેટ એરવેઝ બંધ થવાથી 20 હજારથી વધારે કર્મચારીઓની નોકરીઓ જોખમમાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">